________________
આવશે એમ તેઓ જાણે છે. જે પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. ૩ પોતે ફેરવાઈ ચૂકાયા છે એ પ્રમાણે જાણે છે.
[૩૦] તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એવો ત્રીજો મહિનો અને | Hી પાંચમો પખવાડો ચાલતો હતો એટલે મહિનાનો વદિ પક્ષ ચાલતો હતો તથા તે સમયે તે વદિ પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યાને એકંદરે કૂલ ખ્યાશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે ચાશીમો રાતદિવસ ચાલતો હતો, તે વ્યાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતનો છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એવે સમયે ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો યોગ આવતાં પિતાનુકમ્પક એવા હરિભેગમેલી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કોડાલ ગોત્રના
રિષભદત્ત બ્રાહ્મણની ભાર્યા જાલંધરગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં B જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભાર્યા વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ !
પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા.
in
TTTTS