SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ () SU) છે - જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતો નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ.- શ્રમણપણાનો સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે. [૨૮] વર્ષાવાસ રહેલા નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે; ત્રણમાંના બે ઉપાશ્રયોનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રાર્થના કરવી જોઈએ. [૨૮૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથો કે નિગ્રંથીઓએ કોઈએક ચોક્કસ દિશાનો કે ચોક્કસ વિદિશાનો-ખૂણાનો-જ-ઉદ્દેશ કરીને ભાત પાણીની ગવેષણા કરવા જવાનું ખપે. પ્ર.- હે ભગવન્! તે એમ કેમ કહેલ છે? ઉ.- શ્રમણ ભગવંતો વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપસ્વી દૂબળો હોય Jain Educmon International For we are only www.m ary.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy