SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ g C IT T D ( Coણ આ પાક છે [૨૮૨) વર્ષાવાસ રહેલાં નિગ્રંથને કે નિગ્રંથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગયાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું. પ્ર.- તો હે ભગવન્! તે એમ કેમ કહેલું છે? ઉ. વર્ષાઋતુમાં પ્રાણી, તૃણો, બીજો, પનકો, અને હરિતો એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. માટે ઉપર પ્રમાણે કહેલું છે.) [૨૮૩] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે, શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર. [૨૮૪] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ માથા ઉપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ન ખપે. 8) C or) | TAT TATEGY,Gg
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy