________________
જી
એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું.
[૧૭૪ અરહંત કુંથુને કાલગત થયાને એક પલ્યોપમના ચોથા ભાગ જેટલો સમય વીતી ગયો ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્ય, ઈત્યાદિ બધું જેમ શ્રીમલિ વિશે કહેલું છે તેમ જાણવું.
[૧૭૫] અરહંત શાંતિને કાલગત થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલો સમય વીતી | ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે, ઈત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
[૧૭૬] અરહંત ધર્મને કાલગત થયાંને ત્રણ સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ I વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહેલું છે તેમ જાણવું.
[૧૭૭] અરહંત અનંતને કાલગત થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું.
) BE જીરુ
Jain Education international
For Fr
e
e Only
www.
a
y
.org