SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥६०॥ महता हृदयोल्लासेन ” - इत्येषां सङ्ग्रहः, तथा - महता रवेण 'सर्वद्धर्चा' इत्यारभ्य 'रवेणे' - त्यन्तानां व्याख्या पूर्व गता । इत्थम् अच्युतेन्द्रादिक्रमेण भगवन्तं तीर्थकरं तीर्थकराभिषेकेण अभ्यषिश्वन्स्नपितवन्तः । ततः = तीर्थकराभिषेकानन्तरं शक्रेन्द्रेण अनुपममहावीरताचश्चितत्वेन, सर्वातिशायिपराक्रमयुक्तत्वेन, कम्पितमेरुत्वेन=स्वाङ्गुष्ठस्पर्शेन मेरुपर्वतस्य कम्पनया च, तथा - भीमभय भैरवं घोरभयेन भयङ्करम्, उदारम् = विशालम्, अचेलतादिकं परिषदं सहिष्यते - इति कृत्वा = इति ज्ञात्वा भगवतस्तीर्थकरस्य गीर्वाणगण समक्षं - देव तीर्थंकराभिषेक के पश्चात् शक्रेन्द्र ने, भगवान् को असाधारण महावीरता से युक्त जान कर, सर्वोकुष्ट पराक्रम से युक्त होने के कारण तथा अपने अंगूठे के स्पर्शमात्र से मेरु पर्वत को कँपा देने के कारण और भविष्य में यह घोर भय से भयंकर, विशाल अचेलता आदि परीपहों को सहन करेंगे, ऐसा जान આ બધું ક્ષણવારમાં બની ગયું, ને ક ંપ વગેરે અશ્ય થયા, ત્યારે દેવ દેવીઓએ પણ ખુશીના દમ ખેચેા અને અંગે અંગ તેને શાતા વળી. ઘડી ભર પહેલાં તા સર્વેના જીવ તાળવે ચાંટી ગયા હતા, ને શું બન્યું ને શું ખનશે' તેની કાગારાળ કરી રહ્યા હતા, ને જન્મ-મરણની વચ્ચે જોલાં ખાઈ રહ્યા હતા, દરેકને ‘હુમાં ગયાં કે જશું' એવાજ ભય વ્યાપી રહ્યો હતા, ત્યાં તે સપાટામાં, કાળનું અવળદોમ ચક્કર ફરી ગયું. સર્વ વેદનાએ નાશ પામી. આક્રંદને ઠેકાણે સતષ અને આનંદ છવાઇ ગયાં. ભયનું ભૂંગળ સલામતીના રૂપમાં ફેરવાયુ, ને લેાકના વિષે જીવ-જંતુએએ નિરાંત અનુભવી. ભય દૂર થતાં દેવ-દેવીઓએ આનંદના ઉભરા ઠાલવ્યેા. દરેક પ્રકારની જે જે સામગ્રીઓ, જુદે જુદે સ્થ ળાએથી, ભેગી કરી હતી, તે સના ઉપયાગ, ભગવાનના અભિષેકમાં કર્યો. प्रेम गार्गेय मुनिमे, संयति रामने "अभओ पत्थिवा तुज्झं" हे शब्न् ! तु लयभुक्त छे. - साम ને રાજા ભયથી મુકત થાતાં અભયદાનનું મહાત્મ્ય સમજ્યે, તેમ દેવાને પણ, ‘અભયદાન' ની મહત્તાને પૂરેપૂરા ખ્યાલ આવ્યા ને આ ભગવાનની વીરતા અતૂટ છે તેવું તેમને ભાન થયું. આવું બળ, વી અને પરાક્રમ પણ માનવ દેહામાં હોય છે. તેમ ખ્યાલ આવતાં તેઓના ગવ ગળવા માંડયેા, ને પૂર્ણ ભકિત પ્રદર્શિત કરીને, ભગવાનના અભિષેક કર્યો. Jain Educationational ભય કેવી રીતે ઉત્પન્ન થયા તેનુ ખ્યાન જ્યારે શક્રેન્દ્રે આપ્યું, ત્યારે દેવદેવીએ આશ્ચય'માં ગરકાવ થઈ For Private & Personal Use Only KEBERH कल्प मञ्जरी टीका अच्युतेन्द्रादिकृतभगवदभिषेकः, शक्रेन्द्रस्य भगवन्नाम करणं, सर्व देवानुगतशक्रेन्द्रस्य त्रिशला - पार्श्व भगव स्थापनं, सर्वदेवानां स्वस्वस्था नगमनम् . ॥६०॥ ww.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy