SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥५२॥ 瑜 समुद्भूतः । त्रिभुवने महान् कोलाहलो जातः । लोका भयभीता जाता: । सर्वजन्तवो भयाऽऽकुलाः स्वक— स्वकस्थानात् निःसृत्य 'कोऽस्माकं त्रायको भविष्यति' - इति कृत्वा शरणमन्वेषयितुमित्र यत्र तत्र पलायितुमारब्धाः । सर्वे देवा देव्यश्च भयोद्विग्नमानसा जाताः । ततः स शक्रो देवेन्द्रो देवराज एवं चिन्तयति-यत् खलु अयं विशालो मेरुरस्य कमलादपि कोमलस्य बालकस्य प्रभोरुपरि पतिष्यति, ततोऽस्य वालकस्य का दशा भविष्यति, अस्य बालकस्य अम्बापित्रोः समीपे कथं गमिष्यामि ? किं कथयिष्यामि ? इति कृत्वा शक्रेन्द्रः आर्त्तध्यानोपगतो ध्यायति । ततः 'केन एवं कृत ' -मिति कृत्वा शक्रो देवेन्द्रो देवरान आशुरुतो मिसमिसायमानः कोपाग्निना संज्वलितः अवधिं प्रयुङ्क्ते । ततः खलु अवधिना गया। लोग डर गये । सब प्राणी भयसे व्याकुल होकर, अपने-अपने स्थान से निकल कर 'कौन हमारा त्राण करेगा' ऐसा सोच कर शरण खोजने के लिए इधर-उधर भागने लगे, और सभी देवी-देवताओं का चित्त भी भय से काँपने लगा। तब देवेन्द्र देवराज शक्र ने इस प्रकार विचार किया- 'अगर यह विशाल मेरु पर्वत, कमल से भी कोमल, बालवय-वाले इन प्रभु के ऊपर गिर जायगा तो इनकी क्या दशा होगी ? कैसे मैं इनके मातापिता के पास जाऊँगा ? क्या कहूँगा ?" । इस तरह विचार करके शक्रेन्द्र आर्त्तध्यान से युक्त होकर चिन्ता करने लगे । फिर 'किसने ऐसा किया है ?" - यह सोच कर शक्र देवेन्द्र देवराज को क्रोध आगया । क्रोध की પ્રાણીઓ આામ તેમ દોડધામ કરવા લાગ્યાં. સર્વાં જીવજંતુ ભયથી આકુલ-વ્યાકુલ થઇ રહ્યાં. ત્રાહિ ત્રાહિ’ના પેાકારા થવા લાગ્યા. શરણુ શેાધવા આમ તેમ મથામણ કરી રહ્યાં. સવ દેવ-દેવીઓનાં મન પણ ભયથી ધ્રુજી ઉઠયાં. આ વખતે શક્રેન્દ્રને આ પ્રમણે મનેાગત ભાવેા ઉઠી આવ્યાં કે, કદાચ આવો મહાન-વિશાલ અને ઊંચા મેરુ પર્યંત, આ કામલ શરીરવાળા ખાળ પ્રભુ ઉપર ગબડી પડશે તા, તેમની શું દશા થશે ?, હુ તેમની માતા પાસે શું માડુ' લઈને જઈશ ?, તેમને કઈ હકીકતથી વાકેફ કરીશ ?, આવા પ્રકારના વિચારાની પરપરાને લીધે તેનુ મન ઉગ્રતાને પામ્યું', ને તે આત`ધ્યાન કરવા લાગ્યેા. આવા ભાવો મનમાં આવતાં, તેમનામાં તીવ્ર ક્રોધાગ્નિ સળગી ઉઠયેા. ક્રોધની જવાળાઓને લીધે, આખુ Jain Educationational कल्प मञ्जरी टीका मेरुकम्प नेन त्रिभु वनस्थित जीवानां भयं, शक्रे न्द्रस्य चिन्ता, क्रोधः, कम्पकारपरिज्ञानं क्षामणं च । ॥५२॥ ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy