SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प सूत्रे मञ्जरी |३९७॥ टीका गच्छामि । यदि स मम संशयं छेत्स्यति तदाऽहमपि प्रजिष्यामीति कृत्वा सोऽपि पंचशतशिष्यपरिवारपरिवृतः प्रभुसमापे समागच्छति । प्रभुश्च तं नामसंशयनिर्देशपूर्वमाकारयति-भो व्यक्त! तब मनसि पृथिव्यादिपञ्चभूतानि न सन्ति, तेषां या-इयं प्रतीतिर्जायते सा जलचन्द्रवन्मिथ्या । एतत्सर्व जगत् शून्यं वर्तते-"स्वप्नोपम वैसालम्" इत्यादि वेदवचनादिति संशयो वर्तते । स मिथ्या । यद्येवं तदा भुवनप्रसिद्धाः स्वमास्वप्नपदार्थाः कथं दृश्येरन् ? वेदेष्वप्युक्तम्-"पृथिवी देवता आपो देवता" इत्यादि । अतः पृथिव्यादिपञ्चभूतानि सन्तीति सिद्धम् । एवं श्रुत्वा निशम्य छिन्नसंशयो व्यक्तोऽपि पञ्चशतशिष्यैः प्रभुसमीपे प्रव्रजितः ॥०१०९॥ मूल का अर्थ-'तए णं' इत्यादि । तत्पश्चात् व्यक्त नामक ब्राह्मण ने विचार किया-'यह वेदत्रयी के समान महापण्डित तीनों भाई अपने-अपने संशय का निवारण कर के दीक्षित हो गये हैं। मालूम होता है, वह कोई अलौकिक महापुरुष हैं, मैं भी उन महापुरुष के पास जाऊँ। अगर वह मेरे संशय को दर कर देगें तो तो मैं भी दीक्षित हो जाऊँगा। ऐसा सोच कर वह भी पाँचौ शिष्यों के साथ प्रभु के समीप गये। प्रभु ने उन्हें नाम और संशय का उल्लेख करके कहा-हे व्यक्त! तुम्हारे मनमें यह संशय है कि पृथ्वी आदि पाँ भूत नहीं हैं, उनकी जो प्रतीति होती है से जल-चन्द्र के समान मिथ्या है। यह समस्त जगत् शून्य रूप है। वेद में भी कहा है-'स्वप्नोपमं वै सकलम् ' इति । अर्थात्-सब कुछ स्थान के समान है। तुम्हारा यह विचार मिथ्या है। अगर ऐसा हो तो तीन लोक में प्रसिद्ध स्वम-अस्वप्न गंधर्वनगर आदि पदार्थ क्यों दिखाई भूज। अर्थ -'तएणं, त्या. त्या व्यकृत नामना या ब्राह्मणे विचार या भु य : સમાન મહાપંડિતો તેમજ સગાસહારે પિતા પોતાના સંશોનું નિવારણ કરી દીક્ષિત થયા ! આ ઉપરથી માલુમ પડે છે કે તે કોઈ અલૌકિક પુરુષ છે ! હું પણ તેમની પાસે જાઉં! કદ:ચ ને મારી શંકાને નિવારશે તે હું પણ તેમની પાસે દીક્ષા-પર્યાય ધારણ કરીશ. આમ વિચારી તે પણ પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે પહોંચી ગયે. પ્રભુએ તેના નામ અને સંશયનો ઉલ્લેખ કરી કહ્યું કે “હે વ્યક્ત ! તારા મનમાં એ સંશય છે કે થિવી અઢિ પાંચ ભક્ત હશે કે નહિ ? અને જે હોય તે પણ જળ-ચંદ્ર સમાન મિથ્યા છે, તેમજ આ સમસ્ત જગત शू-य ३५ छ. भां घुछ 3-"स्वप्नोपमं वै सकलम्" तमाम स्वभवत् छ. मा मधी मामतामा तने શંકા ઉઠી છે તે વાત ઠીક છે ને ? વ્યક્ત જવાબ વાળે કે “હા, તેમજ છે, મને ઉપરની વાતેમાં ગાઢ શંકાઓ વતે છે. ભગવાને તેના મનનું સમાધાન કરવા કહ્યું કે “આ તારી માન્યતા ભૂલભરેલી છે. જે તારા કહેવા મુજબ આ બધુ ત્રણે લોકમાં દેખાતા નગર આદિ તેમજ અન્ય પદાર્થો સ્વપ્રવત્ છે; તે તે નજરોનજર કેમ દેખાય છે? व्यक्तस्य पञ्चभूतास्तित्व विषयक संशय निवारणम् । दीक्षाग्रहणं ०१०९॥ ॥३९७ તેની For Private & Personal Use Only F iww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy