SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ॥३२४॥ टीका केनान्त्रेण मानुषोत्तरः पर्वतः सर्वतः समन्तात् आवेष्टितपरिवेष्टितो दृष्टः, तेन भगवतः-श्रीवीरस्वामिनः कीर्तिवर्णशब्दश्लोका-तत्र-कीर्तिः-"अहो अयं पुण्यभागी" त्यादि सर्वव्यापि साधुवादः, वर्णः एकदिग्व्यापिसाधुवादः, शब्द: अर्धदिग्व्यापिसाधुवादः, श्लोकः-तत्रैव गुणवर्णनं चैते स देवमनुजाऽमुरे देवमनुष्यासुरसहितलोके श्री कल्प कल्पभुवने मनुष्यादिभिः गास्यन्ते-इति नवमम् ९। यत् खलु मन्दरे पर्वते मन्दरचूलिकाया उपरि सिंहासनवर गत मञ्जरी आत्मा दृष्टः, तेन भगवान् श्रीवीरप्रभु स देवम नुजामुरायाः देवमनुष्यासुरसहितायाः परिषदः सभायाः मध्यगतःमध्ये विराजितः सन् केवलिपज्ञप्त-सर्वज्ञप्ररूपितं धर्मम् 'आख्यापयिष्यति, प्रज्ञापयिष्यति, प्ररूपयिष्यति, दर्शयिष्यति, निदर्शयिष्यति, उपदर्शयिष्यति' एषां पदानां व्याख्याऽस्मिन्नेव सूत्रे कृतेति सिंहावलोकनन्यायेनसाऽवलोकनीयेति दशमं महास्वमफलम् १० ॥मू०९९।। महास्वप्न का फल है। (९) भगवान ने जो हरिमणि और वैर्यमणि की कान्ति के समान अपनी आंत से मानुषोत्तर पर्वत को सब तरफ से आवेष्टित और परिवेष्टित देखा, उससे समस्त लोक में-देवी मनुष्यों एवं असुरों सहित सम्पूर्ण लोक में भगवान् की कीर्ति का गान होगा। वणे, शब्द और श्लोक का भी गान होगा। 'अहा. यह पुण्यशाली हैं इत्यादि सभी दिशाओं में व्याप्त होनेवाले साधुवाद-प्रशंसावचनों को कीर्ति महास्वाम कहते हैं। एक दिशा में व्याप्त होनेवाला साधुवाद 'वर्ण' कहा जाता है। आधी दिशा में फैलने वाला साधुवाद शब्द कहा जाता है। और जिस स्थान पर व्यक्ति हो, वहीं उसके गुणों का वखान होना श्लोक SH वर्णनम्। कहलाता है। यह नौंवे महास्वम का फल है। मेरू पर्वत पर, मेरू पर्वत की चूलिका के ऊपर उत्तम सिंहासन मू०९९।। पर अपने आपको बैठा देखा, उससे भगवान् वीरप्रभु देवों मनुष्यों एवं असुरों सहित सभा के मध्य में विराजित होकर सर्वज्ञ प्ररूपित धर्म का कथन, प्रज्ञापन, प्ररूपण करेंगे; धर्म को दर्शित, निदर्शित और उपફળ છે. (૯) ભગવાને જે લીલા રંગના અને વૈડૂર્ય મણીની કાન્તિ જેવા પિતાના આંતરડાંથી માનુષેત્તર પર્વતને બધી તરફથી આવેષ્ટિત અને પરિણિત જોયો, તેનો ભાવ એ છે કે સકળ લેકમાં દે મનુષ્ય અને અસુરે સહિત સંપૂર્ણ લેકમાં ભગવાનની કૌતિ ગવાશે વણ શબ્દ અને લેકના પણ ગીત ગવાશે. “અહા !આ પુણ્યશાળી છે” ઈત્યાદિ સધની દિશામાં પ્રસરનાર સાધુવાદ-પ્રશંસાવચનને ‘કીતિ' કહે છે. એક દિશામાં પ્રસરનાર સાધુવાદને “વણ” કહે છે. અધી દિશામાં ફેલાવનાર સાધુવાદને “શબ્દ” કહે છે અને જે સ્થાને વ્યક્તિ હોય ત્યાં જ તેના ગુણોના વખાણ થાય તેને “ક” કહે છે. આ નવમાં મહાસ્વપ્નનું છે. (૧૦) મેરૂ પર્વત પર, મેરુ પર્વતના શિખર ઉપર ઉત્તમ સિંહાસન પર પિતાને બી જેલા જોયા. તેને ભાવ એ છે કે ભગવાન મહાવીર સ્વામી દે, મનુષ્ય અને હે Bર અસુરે સહિતની મધ્યમાં વિરાજીને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ કરશે, ધર્મને દર્શિત અને ઉપદશિત कर ॥१२॥ N ainelibrary.org..
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy