SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्प मुत्रे ॥२९६॥ 熊熊獎 Jain Education internasional अतुलां वेदनामनुभवतीति । ततः खलु स वैद्यः श्रेष्ठिनमकथयत् । प्रमुश्च गृहीतभिक्षः उद्यानमनुप्राप्तः । स श्रेष्ठी वैद्यश्व उद्याने गत्वा कायोत्सर्गस्थितस्य प्रभोः कर्णाभ्यां महत्या युक्त्या ते शल्ये निःसारयतः । यद्यपि कीलकोद्धरणे प्रभोः दुःसहा वेदना संजाता, तथाऽपि भगवान् चरमशरीरत्वेन अनन्तबलत्वेन च तामुज्ज्वलां तीत्रां घोरां कातरजनदुरध्यासां वेदनां सम्यक् असहत । ततः खलु स श्रेष्ठी वैद्यश्च औषधोपचारेण तं नीरूजं कृत्वा स्वगृहमगच्छताम् । तेन कुकृत्येन गोपालो मृत्वा सप्तमं नरकं गतः श्रेष्ठी वैद्यश्व तेन शुभकर्मणा द्वादशे कल्पे उत्पनौ इति ग्रंथान्तरे ।। ०९७।। टीका- 'तर णं से समणे' इत्यादि । ततः खलु स श्रमणो भगवान् महावीरः कौशाम्ब्याः नगर्याः प्रतिनिष्क्राम्यति= प्रतिनिःसरति प्रतिनिष्क्रम्य = प्रतिनिःसृत्य जनपदविहारं = देशविहारं विहरति । ततः पश्चाद= किसीने कीलें ठोंक दी हैं; इस कारण प्रभु को अतुल वेदनाका अनुभव हो रहा है। तब उस वैधने सेठ से कहा। भगवान् भिक्षा ग्रहण करके उद्यान में आ गये। सेठने और वैद्यने उद्यान में जाकर कायोत्सर्ग में स्थित प्रभुके कानों से बड़ी युक्ति के साथ उन कीलों को निकाल दिया। यद्यपि कीलों के निकालने में प्रभु को दुस्सह वेदना हुई, तथापि चरमशरीरी और अनन्तवली होने के कारण भगवान ने उस जाज्वल्यमान तीव्र, घोर और कायर जनों द्वारा असह्य वेदना को सम्यक् प्रकार से सह लिया । तत्पश्चात् वह सेठ और वैद्य औषधोपचार से भगवान को निरोग करके अपने घर गये। उस कुकृत्य से गुवाल मर कर नरक में गया । तथा सेठ और वैद्य उस शुभ कर्मके कारण से बारहवें देवलोक में उत्पन्न हुए ||०९७|| टोका का अर्थ - तत्पश्चात् वह श्रमण भगवान् महावीर कोशाम्बी नगरी से विहार किये और विहार कर કે, કોઈ દુરાત્માએ જાણી જોઇને, દુઃખ દેવા નિમિત્તે આવું દુષ્ટ કાય કર્યું" છે. તેમજ પ્રભુને થતી અતુલ વેદના પણ, તેણે જાણી લીધી. આ દૃશ્ય પારખી દ્યે તે વાત શેઠને કરી, ભગવાન ભિક્ષા ગ્રહણ કરી, ઉદ્યાનમાં પધાર્યા. ને ત્યાં તેઓ પોતાના દૈનિક કાર્યક્રમ મુજબ કાર્યાત્મ`માં ઉભાં રહ્યાં. તેટલામાં શેઠ અને વૈદ્ય ત્યાં આવી પહોંચ્યાં ને પ્રભુના કાનમાંથી યુક્તિપૂર્વક ખીલા ખેચી લીધાં, આ ખીલા ખેંચાતી વખતે, પ્રભુને અસહ્ય વેદના થઈ તા પણ પ્રભુએ, આવી જાજવલ્યમાન તીવ અને ઘેર વેદનાને સમ્યક્ પ્રકારે સહી લીધી. ખીલા કાઢયા, અને યાગ્ય ઔષધ ઉપચારા કરીને ભગવાનના કાનાને વેદનારહિત બનાવી શેઠ અને વૈદ્ય ઘર તરફ વળ્યા. સારાનરસા કાર્યાના ઘાત-પ્રત્યાઘાત હોય જ છે. તદનુસાર પોતાનાં દુષ્કૃત્યાનું ફળ ભાગવવા, આ ગેાવાળને નરકગતિમાં જવુ' પડયુ. જ્યારે વૈદ્ય તેમ જ શેઠ શુભકાર્યાના ફળ રૂપે બારમાં દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયાં. (સ્૦૯૭) ટીકાના અ་—ચતુર્માસ પૂરૂ' થયા બાદ તે સ્થળ છોડીને દેશના અન્ય સ્થળેાએ વિહાર કરવાના સાધુઓને For Private & Personal Use Only Drone कल्प मञ्जरी टीका अन्तिमोपसर्ग वर्णनम् । ॥ सृ ०९७॥ ॥२९६ ॥ 27w.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy