SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मञ्जरी टीका ना पाणिनः ग्रासैषणायै आहारान्वेषणार्थ तिष्ठतः प्रेक्ष्यदृष्ट्वा" स्वयं तस्मात् माणिनामाहारान्वेषणस्थानात् न्यवर्तत= परावर्तत । अथ च पुरतः स्वगमनात्पूर्वतः स्थितं श्रमण-शाक्यादिकं वा ब्राह्मणं वा ग्रामपिण्डावलगंभीक्षयाजीवनयात्रानिर्वाहकं तत्तद्ग्रामाश्रयिणं भिक्षुकविशेष वा अतिथि साधु वा श्वपाकंचाण्डालं वा प्रेक्ष्यदृष्ट्वा तेषां कपपूर्वतः स्थित श्रमणादीनामन्तरायो मा भूदिति बुद्ध्या ततो निवर्तमानः, तथा-जनेषु पूर्वोक्तश्रमणादिविषयम् ॥२६॥ अप्रत्ययम्=अविश्वास परिहरन परित्यजन , अहिंसन्माणातिपातादीन वर्जयंश्च सदा सर्वदा समितः ईर्यासमि त्यादियुक्तः सन् मन्दं मन्द-शनैः शनैः पराक्रम्य-परावृत्य-निवृत्तो भूत्वा अन्यत्र-अपरस्थाने ग्रासम् आहारम् एषयामास-गवेषितवान् । तत्र भिक्षाचर्यायां तेन मूपिकं व्यञ्जनादियुक्तं वा अमूपिकम् व्यञ्जनादिरहितं वा, आईप्रसिद्धम् शुष्कं नीरसं भर्जितचणकादिकं वा शीतपिण्डम्=पयुपितमाहारं पुराणकुल्माष जीर्णमाषम् अथवा-यद्वाखोज में स्थित देखकर, स्वयं ही उस स्थान से निवृत्त हो जाते थे। इसके अतिरिक्त अपने पहुँचने से पहले से भगवत खड़े शाक्य आदि श्रमण को, ब्राह्मण को, अथवा भीख मांग कर जीवन-निर्वाह करने वाले भिखमंगे को, आचार अथवा किसी विशेष ग्राम का आश्रय लेने वाले भिक्षुक को. साधु को, या चाण्डाल को देखकर उन श्रमण परिपालन आदि को भोजन-लाभ में विघ्न न हो जाय, ऐसा विचार करके उस स्थान से फिर जाते थे। तथा लोगो में विधिउक्त श्रमण ब्राह्मण आदि के अविश्वास का परिहार करते हुए माणातिपात आदि पापों से बचते हुए सदैव वर्णनम् । ईर्या आदि समितियों से सम्पन्न होकर, धीरे धीरे फिरकर दूसरे स्थान पर आहार की गवेषणा करते थे। ।०९३॥ दूसरे स्थान पर भी चाहे व्यंजन आदि से संस्कार किया हुभा आहार मिले या संस्कार न किया हुआ मिले, गीला मिले या भुने चने आदि रूखा मूखा मिले, वासी मिले या पुराने उड़द मिले, चने आदि के छिलके પ્રાણીઓને આહારની શોધમાં ઉભેલા જોતા તે તેઓ પિતે તે જગ્યાએથી પાછા ફરી જતા હતા. તદુપરાંત પિતે તેદારે ત્યાં પહોંચ્યા પહેલાં ત્યાં ઉભેલા શાકય આદિ શ્રમણને, બ્રાહ્મણને અથવા ભીખ માગીને જીવનનિર્વાહ કરનાર ભિખારીએને અથવા કોઈ ખાસ ગામને આશ્રય લેનાર ભિક્ષુકને, સાધુને કે ચાંડાલને જોઈને તે શ્રમણ આદિને ભેજનપ્રાપ્તિમાં વિનરૂપ ન થાય તેવા ઉદ્દેશથી વિચાર કરીને તેઓ તે સ્થાનેથી પાછા ફરી જતા હતા. તથા લેકમાં પૂર્વોક્ત શ્રમણ, બ્રામ કાળ અવિશ્વાસનો ત્યાગ કરતા પ્રાણાતિપાત આદિ પાપથી બચતા સદૈવ ઈષ્ય સાદિ સમિતિઓથી યુક્ત ॥२६॥ થઈને ધીરે ધીરે કરીને બીજી જગ્યાએ આહારની ગવેષણ કરતા હતા. બીજી જગ્યાએ પણ ચાહે શાક-ભાજી સહિતના આહાર મળે કે ચાહે શાકભાજી વિના આહાર મળે, ભીને આહાર મળે કે શેકેલા ચણા આદિને સુખ-સૂકે છે કે અહાર મળે, વાસી મળે કે પુરાણુ અડદ મળે, ચણા આદિનાં ફોતરાં મળે કે નિઃસત્વ અન્ન મળે, જે કંઈ પણ Jain Education Medional For Private & Personal Use Only S w .jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy