SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ॥२५९॥ अष्टमभक्तं कृत्वा, कदापि दशमेन-दशमभक्तं कृत्वा, कदापि द्वादशेन-द्वादशभक्तं कृत्वा बुभुजे-भुक्तवान् । ज्ञात्वा पापकर्मपरिणामं दुष्टं ज्ञात्वा च स भगवान महावीरस्वामी पाप-पापकर्म-प्राणातिपातादिकं नो एव नैव स्वयम् अकार्षीत् कृतवान् । तथा-अन्यैर्जनैश्च नो कारयामासन्न कारितवान् , कुर्वन्तं प्राणातिपातादिकं पापं कर्म कुर्वन्तं नावजानात्-नानुमोदितवान् । ग्राम नगरं वा प्रविश्य भगवान्-श्रीवीरस्वामी परार्थाय अन्यजननिमित्ताय कृतं निष्पादितं ग्रासम्=आहारम् एषयामास-गवेपितवान् । सुविशुद्धम् आधाकर्मादिदोपवर्जितम् एषणीयं तंग्रासम् एपयित्वा गवेषयित्वा भगवान् यतयोगतया सम्यङ्मनोवाकायव्यापारपूर्वकं-समभावेन सिषेवेसेवितवान् । तथा भिक्षाचर्याय भिक्षार्थ भ्रमन् भगवान् रसैपिणोरसेनेन्द्रियविषयलोलुपान् वायसादीन् काकप्रभृतीन् सत्वान् विहार करते रहे । पारणा में वासी अन्न का सेवन किया। कभी कभी भगवान चित्त को स्वस्थता का विचार करके अप्रतिज्ञ भाव से बेला करके आहार करते थे, कभी तेला करके, कभी चौला करके और कभीकभी पंचोला करके, पाप के दुष्ट फल को जानकर महावीर स्वामीने प्राणातिपात आदि पापकर्मों का स्वयं सेवन नहीं किया, दूसरों से सेवन नहीं कराया और पापों का सेवन करने वालों का अनुमोदन नहीं किया। ग्राम अथवा नगर में प्रवेश करके महावीर भगवान ने दूसरे जनों के लिए बनाये हुए आहार की गवेषणा की। आधाकर्म आदि दोषों से रहित तथा कल्पनीय आहार की गवेपणा करके भगवान् ने उसका सम्यक मन वचन काय के व्यापार के साथ अर्थात् समभाव से सेवन किया। भिक्षा के लिए भ्रमण करते हुए भगवान् रस के अभिलाषी अर्थात् जिह्वा के विषय-रस के लोलुप, काक आदि प्राणियों को आहार की પારણામાં બાફી અન્નનું સેવન કર્યું. કોઈ કોઈ વાર ભગવાન ચિત્તની સ્વસ્થતાના વિચાર કરીને અપ્રતિજ્ઞ ભાવથી છઠ કરીને, તે કયારેક અડ્રમ કરીને, તે ક્યારેક ચૌલા (ચાર ઉપવાસ) કરીને અને કયારેક પંચેલા (પાંચ ઉપવાસ) કરીને આહાર લેતા હતા. પાપન દુષ્ટ ફળને જાણીને મહાવીર સ્વામીએ પ્રાણ તિપાત આદિ પાપકર્મોનું ન તે પોતે સેવન કર્યું કે ન બીજા પાસે સેવન કરાવ્યું. તેમ જ પાપનું સેવન કરનારને કદી અનુમોદન પણ ન આપ્યું. ગામ અથવા નગરમાં પ્રવેશ કરોને મહાવીર ભગવાને બીજા લોકો માટે બનાવેલ આહારની ગવેષણ કરી આધાકર્મ (કેવળ સાધુના નિમિત્તે બનાવવું તે) આદિ દ વિનાના તથા કપે (સ્વીકારી શકાય) તેવા આહારની ગવેષણ કરીને ભગવાને તેનું સમ્યફ મન, વચન, કાયાના વ્યાપાર સાથે એટલે કે સમભાવથી સેવન કર્યું. શિક્ષા ભગવાન જ્યારે વિચરતા ત્યારે જે કંઈ ૨- અનિલાષી એટલે કે જીમને વિષય-રસના લાલચુ, કાગડા વિગેરે भगवत आचार परिपालन विधिवर्णनम्। सू०९३० ॥२५९॥ Jain Education national For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy