SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्र कल्पमञ्जरी टीका ||२४९॥ टीका-'तो भयवं' इत्यादि । ततः अनार्यदेशेऽनेकविधोपसर्गसहनानन्तरं पुनरपि भगवान् चिन्तयति= विचारयति यद्-बहुकं प्रचुरं कर्म मम निर्जरयितव्यंक्षपणीयम् अस्ति, अतः अस्मादेतोः अनार्यबहुलम् अनार्यप्रचुर लाटदेश लाटाख्यं देशं व्रजामि गच्छामि, तत्र लाटदेशे हीलना-निन्दनादिभिः-तत्रहीलना-अनादरः, निन्दना=गईणा-अवाच्यकथनं, तदादिभिः बहुकंबहु कर्म निर्जरयिष्यते-क्षयं प्राप्स्यति" इति कृत्वा इति विचार्य लाटदेशं प्राविशत्-लाटदेशे विहारं कृतवान् । तत्र-लाट देशे प्रविशतो भगवतः श्रीमहावीरस्य मार्गे चोराः मिलिताः ते-चोराश्च भगवन्तं दृष्ट्वा, अपशकुनं जातम् यत् मुण्डितो मिलितः, एतत् अपशकुनम् एतस्य मुण्डितस्यैव वधाय महावीरने वहाँ संग्राम के अग्रभाग में शूर पुरुष की तरह कठोर परीपहों और उपसर्गों को सहन करते हुए निश्चल भाव से विहार किया। 'अन्यमुनि भी ऐसा ही करें इस प्रकार विचार कर माहन एवं अपतिज्ञ भगवान ने बारम्बार इस विधि का सेवन किया ।।मू०९२|| टीका का अर्थ-अनार्य देश में माति-भाँति के उपसर्ग सहन करने के अनन्तर भगवान् ने पुनः चिन्तन किया-मुझे अभी बहुत से कमी का क्षय करना है। अतएव मुझे उस लाट देश में विहार करना चाहिये, जहाँ अनार्य लोगों की बहुलता है। लाट देश में अनादर होने से और गालिया खाने से तथा इसी प्रकार का अन्य अवांछित व्यवहार होने से मेरे बहुत कर्मों का क्षय हो जायगा। ऐसा सोचकर उन्होंने लाट देश में विहार किया। लाट देश में प्रवेश किया ही था कि मार्ग में चोर मिल गये। चोरों ने भगवान को देखकर समझा कि हमें यह मुंडा मिला अतः अपशुकन हो गया, यह अपशुकन इसी मुंडे के वध के लिए हो; ऐसा सोचकर चोरोने કર્યો હતે. આવી રીતે સંય મભૂમિમાં મોખરે રહી કર્મો ની સ થે લડાઈ કરતાં, પિતાની વૃત્તિઓ જરા પણ ઉછળવા દેતા નહિ. મુનિજનેને આ ધર્મ છે ને આ પ્રકારે તિતિક્ષા થશે તો દેહ ભાન ભૂલી જઈ આત્મભાન પ્રગટ થશે मेम सम लगवाने मा मारे। 4321. (२०६२) ટીકાનો અર્થ-અનાર્ય દેશમાં જાતજાતના ઉપસર્ગો સહન કર્યા પછી ભગવાને ફરીથી ચિંતન કર્યું કે “મારે હજી ઘણાં કર્મોને ક્ષય કરવાનું બાકી છે, તેથી મારે તે લાટ દેશમાં ફરીથી વિહાર કરવો જોઈએ, જ્યાં અનાર્ય લેકે વધારે પ્રમાણમાં છે. લાટ દેશમાં અનાદર તિરસ્કાર થવાથી અને ગાળા ખાવાથી તથા એ પ્રકારને બીજે અનિચ્છનીય વ્યવહાર થવાથી મારા ઘણુ કર્મોને ક્ષય થઈ જશે' એવું વિચારીને તેમણે લાટ દેશ તરફ વિહાર કર્યો. લાટ દેશમાં જે પ્રવેશ કર્યો કે તરત જ માર્ગમાં ચેર લેકે મળ્યા. ચારેએ ભગવાનને જોઈને એમ માન્યું આ માથે મુંડાવાળે સામે મળવાથી આપણને અપશુકન થયા. આ અપશુકન માટે આ મુડી એનું મત જ માગે भगवत उपसर्गवर्णनम् । मू०९२ | Lai vadilan AHAM MAHASA RAM કરવાની બાકી અમારફ તિરસ્કાર કરી ॥२४९॥ વિચારીને તે તે Jain Education Inconal For Private & Personal Use Only ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy