________________
श्रीकल्प
सूत्रे ॥२३१॥
कल्पमञ्जरी टीका
टोका-"तए णं से समणे" इत्यादि । तत:-राजगृहनगरे अष्टमचातुर्मासकरणानन्तरं खलु स श्रमणो भगवान् महावीरो राजगृहानगरात् प्रतिनिष्क्रामति प्रतिनिःसरति, प्रतिनिष्क्रम्य कठिनकर्मक्षयार्थम् अनार्यदेश-म्लेच्छदेशं समनुप्राप्तः विहारं कुर्वन् गतः। तत्र खलु भगवान् नवमं चातुर्मासं चातुर्मासतपसा चातुर्मासिक तपःपूर्वकम् स्थितोऽभवत् । तत्र खलु ईर्यासमितिसमितः, उपलक्षणत्वाद् भाषासमित्यादिसमितः त्रिगुप्तिगुप्तश्च भगवान् स्त्रीजनकृतान् भोगप्रार्थनारूपान् अनुकूलपरीषहान् , तथा-म्लेच्छजनकृतान् तर्जनताडनादिरूपान् प्रतिकूलपरीषहांश्च सहमान:-क्रोधाभावेन, तितिक्षमाणः-दैन्याकरणेन, अध्यासीन:-निश्चलतया, तूष्णीक एवम्मौनमवलम्बमान एव वैराग्यमार्गे-निरतिचारचारित्राराधनमार्गे व्यहरत-तत्परोऽभूत, केनापि केनचिदपि जनेन वन्दितो नमस्थितः नमस्कृतः, निन्दिता गर्हितः, तिरस्कृतः अनाहतो वा न तुष्ट: वन्दितुर्नमस्कर्तुश्चोपरि न प्रसन्नः, न
टीका का अर्थ-राजगृह नगर में आठवा चातुर्मास बिताने के बाद श्रमण भगवान् महावीर ने राजगृह नगर से विहार किया। कठोर कर्मों का क्षय करने के लिए विचरते हुए प्रभु अनार्यदेश में पधारे। वहाँ चौमासी तप के साथ नौवा चौमासा किया। ईर्यासमिति और उपलक्षण से भाषासमिति आदि सभी समितियों से सम्पन्न तथा तीन गुप्तियों से गुप्त भगवान् स्त्रोजनों द्वारा की गई भोग-प्रार्थनारूप अनुकूल परीपहों को तथा अनार्य जनों द्वारा कृत तर्जना-ताड़ना आदि रूप प्रतिकूल परीषहों को क्रोध के विना सहते हुए, दीनता के विना तितिक्षण करते हुए, निश्चल भाव से अध्यास करते हुए मौन का अवलम्बन किये
हुए ही निरतिचार चारित्र के मार्ग में तत्पर रहे। किसी मनुष्य ने उन्हें वन्दन किया और नमस्कार किया __ तो वन्दना करने वाले और नमस्कार करने वाले पर वे यत्किंचित् भी तुष्ट-प्रसन्न नहीं हुए, किसीने निन्दा की
1 ટકાને અર્થ-રાજગૃહિ નગરીમાં આઠમું ચાતુર્માસ વીતાવ્યા બાદ, શ્રમણ ભગવાન મહાવીર ત્યાંથી વિહાર કરી ચાલી નીકળ્યા. ભગવાન, પિતાના ગાઢ કર્મોની ઉદીરણ કરવા માગતા હતા ભૂમિમાં વિચરવાથી કર્મો ચકચુર કરી શકાશે. આ આશયને પૂરો કરવા પિતે અનાર્ય ભૂમિમાં વિચારવા લાગ્યા. અને અનાર્ય ભૂમિમાં ચૌમાસી તપ કરી સાથે નવમું મારું વ્યતીત કર્યું. ભગવાનનું રૂપ બ્રહ્મચર્ય અને તપના પ્રભાવ વડે દેદીપ્યમાન લાગતું હતું. તેમનું શરીર પણ કઠણ લેઢા જેવું મજબૂત અને સુદઢ હેવાથી તે ભૂમિની સ્વરૂપવાન સ્ત્રિઓ, ભગવાન ઉપર મોહ પામવા લાગી. અને તે તેમને દરેક રીતે ચલાયમાન કરવા પ્રયત્ન કરતી. દરેક પ્રકારના હાવ ભાવ વિલાસ, શરીર સૌદંર્યા વિગેરે બતાવવા ઉધત રહેતી. તેમના સ્થળની આસપાસ, સુગંધિત દ્રવ્ય છાંટી ઋતુની સજાવટ કરતી, જેથી ભગવાન લેભાઇ જાય! એમ તેઓ ધારતી હતી.
भगवतः समभाववर्णनम्।
॥२३१॥
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org