SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र कल्पमञ्जरी टीका मा गृहस्थपात्रे न अभुङ्क्त । अशनपानस्य मात्राज्ञो रसेषु अगृद्धः अप्रतिज्ञ आसीत् । अक्ष्यपि नो मामार्जयत् , नो अपि, च गात्रम् अकण्डूयत् विहरन् भगवान् तिर्यक् पृष्ठतश्च न प्रेक्षत, शरीरप्रमागं पन्थानम् अग्रे विलोक्य ईर्याश्रीकल्प समित्या यतमानः पथप्रेक्षी व्यहरत् । शिशिरे बाहू प्रसार्य पराक्रमत । न पुनर्वाहू स्कन्धयोरवाऽलम्बत । अन्ये मुनयोऽपि एवमेव रोयन्तु इति कृत्वा माहनेन अप्रतिज्ञेन भगवता एष विधिः बहुशोऽनुक्रान्तः ।।मू०९०॥ ॥॥२३०॥ मन को विकृत न करते हुए, संयम और तप से आत्मा को वासित करते हुए विचरे। भगवान् ने परवस्त्र का सेवन नहीं किया और गृहस्थ के पात्र में भोजन नहीं किया। वे भोजन-पानी की मात्रा के ज्ञाता थे, रसों में अनासक्त थे और अप्रतिज्ञ थे। उन्हों ने कभी आँख तक की भो.सफाई नहीं की, काया को खुजलाया नहीं। विहार करते समय वे न इधर-उधर देखते थे, न पीछे की ओर देखते थे। सामने शरीरममाण मार्गको देखते हुए, ईर्यासमितिपूर्वक यतना करते हुए चलते थे। शिशिर ऋतु में दोनों भुजाएँ फैला कर संयम में पराक्रम प्रकट करते थे। भुजाओं को अपने कंधों पर नहीं रखते थे। अन्य मुनि भी इसी प्रकार विचरें, यह सोच कर अपतिज्ञ माहन भगवान् वर्धमान ने अनेक बार इसी विधि का अनुसरण किया ।।मू०९०॥ નૃત્ય; ગીત; રંગ-રાગમાં તે, પ્રભુએ, દષ્ટિ પણ કરી નથી. દંડયુદ્ધ મુણિયુદ્ધ આદિયુદ્ધો સાંભળવાની ઉત્કંઠા ભગવાને એવી ન હતી. સ્ત્રી સમૂહ, ભગવાનને ડોલાયમાન કરવા, એકત્રીત થતાં ત્યારે કામકથામાં લીન થયેલ સ્ત્રી વર્ગનાં અંદરો અંદરના વાર્તાલાપ સાંભળીને પણ, ભગવાને તેમાં રાગ-દ્વેષ અનુભવ્યો નહિ, પરંતુ, મધ્યસ્થ ભાવનું સેવન કરી આશ્રય રહિત થઈ વિચરતા. - ઘેર અને અતિઘોર સંકટ આવી પડતાં, મનને જરા પણ વિકૃત કરતા નહિ પરંતુ સંયમ અને તપની ભાવનાઓથી ભાવિત થઈ વિચરતા. ભગવાને, અન્યના વસ્ત્રોનું સેવન કર્યું નથી, તેમજ ગૃહસ્થના પાત્રમાં ભેજન પણ આપ્યું નથી. તેઓ ભજન અને પાણીની મર્યાદાને જાણવાવાળા હતા, રસલુપી નહિ હોવાથી સર્વ રસદાયક પદાર્થોમાં અનાસક્ત રહેતા અને અપ્રતિજ્ઞ પણ હતા. શરીર શુશ્રષા માટે તેમણે કદાપિ પણ, આંખેને સાફ કરી નથી, તેમજ કાયાને ખજવાળી પણ નથી. વિહાર દરમ્યાન, આડીઅવળી નજર નહિ કરતાં સામે દૃષ્ટિ કરી શરીર પ્રમાણ રસ્તાને જતા જતા. ઈસમિતિ વિગેરે સમિતિનું યતના પૂર્વક પાલન કરતા કરતા વિચરતા હતા. શિશિર ઋતુમાં, બંને હાથ ઉંચા કરી સંયમમાં પિતાનું પરાક્રમ દાખવતા બને ભુજાઓને કાંધ ઉપર હ રાખતા નહિ અન્ય મુનિજન પણ આ પ્રમાણે વિચરે એવો વિચાર કરી અપ્રતિજ્ઞએવા ભગવાન, અનેકવાર આવી विधिनु अनुसरण ४२ता al. (२०६०) भगवत आचारविधिवर्णनम्। ॥०९०॥ ॥२३०॥ Jain Education International For Private & Personal Use Only inww.jainelibrary.org.
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy