SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ BREATHER छाया - ततः खलु स श्रमणो भगवान् महावीरो राजगृहाद् नगरात् प्रतिष्क्रामति, प्रतिनिष्क्रम्य कठिनकर्मक्षयार्थमनार्यदेशं समनुप्राप्तः। तत्र खलु नवमं चातुर्मासं चातुर्मा सतपसा स्थितः। तत्र खलु भगवान् ई-समितिसमितः स्वीजनकृतान भोगप्रार्थनारूपान् अनुकूलपरीषहान् , म्लेच्छजनकृतान् प्रतिकूलपरीषहांश्च : कल्प१ सहमानस्तितिक्षमाणोऽध्यासीनः तूष्णीक एव वैराग्यमार्गे व्यहरत् । केनापि वन्दितो नमस्यितो निन्दि मञ्जरी ॥२२८॥ तस्तिरस्कृतो वा न तुष्टो न रुष्टः समभावेन भावितात्मा चैवावतिष्ठत् । षट्कायपरिपलको भगवान् “सर्वे प्राणाः टीका सर्वे भूताः सर्वे जीवाः सर्वे सत्त्वाः स्वस्वकर्मप्रभावेग चातुरन्त संसारकान्तारे परिभ्रमन्ति" इति ससारवैचित्र्यं मूल का अर्थ-'तए णं' इत्यादि। तत्पश्चात् श्रमण भगवान् महावीरस्वामी राजगृह नगर से निकले और निकल कर कठिन कर्मों का क्षय करने के लिए अनार्यदेशमें पधारे। वहाँ चौमासी तप के साथ चौमासे में स्थित हुए । वहाँ ईर्यासमिति से युक्त भगवान स्त्रियों द्वारा किये गये भोगप्रार्थनारूप अनुकूल परीषहों को, म्लेच्छ जनों द्वारा किये गये प्रतिकूल परीषहों को सहन करते हुए, तितिक्षण करते हुए, अध्यास करते भगवतोऽ श हुए, मौनयुक्त हो वैराग्य के मार्ग में विचरते रहे। किसी ने वन्दना की, नमस्कार किया तो तुष्ट न संजातहुए, किसी ने निन्दा कि या तिरस्कार कीया तो रुष्ट न हुए। समभाव से भवितात्मा होकर ही रहे। परापहाषटकाय के रक्षक भगवान 'सभी प्राण, सभी भूत, सभी जीव और सभी सच, अपने-अपने कर्मों के पूसर्गR प्रभाव से चार गति रूप संसार कान्तार ( अटवी) में परिभ्रमण कर रहे हैं। इस प्रकार संसार की वणनम् । - म०९०॥ 'तए णं' या श्रम भगवान महावीर शमली नारीभांथी नीजी निभाना क्षय अर्थ मनाया દેશમાં પધાર્યા. ત્યાં ચૌમાસી તપની આરાધના કરતાં થકાં ચતુર્માસમાં સ્થિર થયા. અહિં પ્રભુ ઈર્યોસમિતિ વિગેરે સમિતિઓ વડે યુક્ત થઈને વિચરવા લાગ્યા. આ સ્થળે તેમને સાનુકુળ પરીષહ સહન કરવા પડયા સ્ત્રીઓ તેમને પ્રાર્થના કરતી હતી તે પણ પ્રભુ વિરત ભાવમાંજ રહેતા હતા. આ ઉપરાંત મ્યુચ્છજાતિના લોકો તરફથી તેમને હેરાન કરવામાં પણ આવતા હતા આવા સાનુકૂળ અને પ્રતિકૂળ બંને પરીષહેને સહન કરતા હતા. તેમજ તે પરીકહાની તિતિક્ષા કરવા મૌન ધારણ કરતા હતાં. સાનુકૂળ પરીષહેને સામનો કરવા તીવ્ર વૈરાગ્યને તેઓ પાળી રહ્યા હતા. તેમને કોઈ વંદન કરતું તે તેનાથી તે ખુશી થતા નહિ. કદાચ કઈ તેમને નિંદે તો તેનાથી તેમને નાખુશી ॥२२८॥ ઉત્પન્ન થતી નહિ. કોઈ તેમને તિરસ્કાર કરતુ તેમની ઉપર તેઓ દ્વેષ કરતા નહિ. દરેક બાબતમાં સમભાવ રાખી સમપરિણામે સર્વનું છેદન કરતા. “દરેક પ્રાણી, ભૂત, જીવ, સત્વ પિતતાના કર્મોના પ્રભાવ પડે, સંસારરૂપી ભયંકર Jain Education Lioniवाभां भ री छ मे २नी संसारनी वियित्रताना विद्यार ४२ता वियरी २६ ता. 'द्र०ये मनसावे PERuw.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy