SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पमंत्रे ॥२१५ ॥ SLEEPEATE Jain Education Im भयभीताः = मयोद्विग्नाः सस्वतीवनं निजनिज जीवितंशङ्कमानाः सन्तः कलकलरावं = कोलाहलशब्दं कर्तुमारभन्त । नात्रः=नौकायाः, आत्मरूप ः = आत्मस्वरूपः, रक्षक इत्यर्थः, नाविको भयोद्विग्नः=भयत्रस्तः किं कर्त्तव्यमूढः= विचारशून्यः संजातः । (p तस्मिन् काले तस्मिन् समये श्रमणस्य भगवतो महावीरस्य पूर्वभवमित्राभ्यां कम्वलशम्बलाभिधाभ्यां= कम्बल - सम्बलनामकाभ्यां द्वाभ्याम्, वैमानिकदेवाभ्याम् अधिना=अवधिज्ञानोपयोगेन सुदंष्ट्राभिधनागकुमारदेवकृतम् उपसर्गम् आभोग्य-ज्ञात्वा तत्रागत्य तम् = उपसर्गम् निवार्य=दूरीकृत्य सा नौः तीरे = गङ्गायास्तटे स्थापिता । ततस्तौ=म्ब - शम्बलौ देवौ सुदंष्ट्नागकुमारदेवं निर्भर्त्स्य = दुर्वचनमुक्ता हन्तुं ताडयितुमुद्यतौ जातौ तद्दृष्ट्वा (पाल) फट गई। नौका पर सवार लोग भय के कारण उद्विग्न हो उठे। उन्हें अपने-अपने जीवन के लिए सन्देह हो गया- सोचने लगे-न जाने बचेंगे या मरेंगे ? वे कोलाहल मचाने लगे। नौका के भग्न हो जाने के कारण नाविक चिन्तित हो गया, भय से त्रस्त हो गया और उसे भान न रहा कि क्या क औरक्या न करूं ! उस काल और उस समय में श्रमण भगवान महावीर के पूर्वभव के मित्र कम्बल और शम्बल नाम के दो वैमानिक देवोंने अवधिज्ञान के उपयोग से सुदंष्ट्रनामक नागकुमारदेवद्वारा कृत उपसर्ग को जाना, जानकर वे वहाँ आये और उस उपसर्ग को रोक दिया। उन्होंने वह नौका गंगा के किनारे लेजा कर स्थापित कर दी। तत्पश्चात् कम्बल और शम्बल देव सुदंष्ट्र-नागकुमार देव को दुर्वचन कह कर मारने को તળીએ જઇ બેસશે એમ આગાહી થવા લાગી. તેમાં બેઠેલા મુસાફરોના જીવ તળીએ બેસી ગયા. લાકા ‘બચાવો, બચાવો'ના પોકારો કરવા લાગ્યા. કેટલાક પેાતાના ઇષ્ટ દેવનુ સ્મરણ કરતાં જીવવાની આશા પણ છેાડીને બેઠાં હતાં. ભગવાન આ દરેકની સામે દયાળુ ભાવે જોઇ રહ્યા હતા. તેએ મનમાં વિચારતા કે આ જીવોએ પણ મારી જ સાથે આ દેત્રનું વેર બાંધ્યુ હશે. આ બધા તરફડાટ દેવના જ છે એમ ભગવાન પોતે જાણતા હતા છતાં લાર્કને કાંઇ કહ્યુ નહિ, તેમ જ ઇસારો પણ કર્યાં નહિ. ભગવાનના ખ્યાલમાં હતું કે આ વેરને બદલેા છેલ્લા જ છે, તેથી તે ક્રમ પૂરૂ થતાં આપોઆપ શાંતિ થઇ જશે. કેટલાક તા ભગવાનને આ ફાન શાંત કરવા વિનંતિ પણુ કરતા હતા; અને ભગવાન તેમને શાંત રહેવા સૂચના પણ આપતા હતા. આ કર્મીનું ફળ પૂરૂ થતાં ભગવાનના પૂર્વભવાના મિત્રો આવી પહોંચ્યા અને તેઓએ આ દેવને તેમ કરતા અટકાવી તાાનને શાંત પાડયું. નૌકાને કાંઠે દોરી ગયા. હિસલામતપણે કિનારે પહોંચી જતાં લેાકાના ખાળિયામાં જીવ આવ્યેા. ઘડી પહેલાં જીવન તૂટવાની અણી For Private & Personal Use Only 漫漫美 कल्प मञ्जरी टीका गङ्गानद्यां भगवतः सुदंष्ट्र देवकृतो. पसर्ग - वर्णनम् । ||म्०८८|| ॥२१५ ॥ www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy