SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ मूत्र स्यपाणिनः कांचिदपि कामपि अनिष्टकरीम् अनर्थकारिणी, प्रकृति तीव्रत्वेन उग्रत्वेन उदयावलिकां प्रविष्टाम्= उदयावलिकान्तर्गतां दृष्ट्वा जनाः तां प्रकृति परिवर्तनसम्भववाह्याम् अपरिवर्तनीयां मन्यन्ते, वस्तुतः यथार्थतः सा-प्रकृतिः तथा अपरिवर्तनीया भवितुं न नैव अर्हति शक्नोति, मनसः चित्तस्य कोऽपि कश्चिदपि अंशः भागः यदा-पस्मिन् काले विकृत: विकारयुक्तो भवति, तदा तस्मिन् काले सामनोविकृतांशः उचितेन= योग्येन उपायेन साधनेन परिवर्तयितुम् अविकृतास्थायां परिणमयितुं शक्यते, एतावदेव-मनोविकृतांशस्य उपा||१९२॥ यवशात् परिवर्तनीयता भवतीत्येतावमात्र नास्ति, किन्तु-अनिष्टांशस्य मनसोऽनर्थकरभागस्य यावत्कं यत्परिमाणं तीव्रम् उग्रम् , बलं सामर्थ्य प्रतिकूले अनिष्टे विषये भवति, तत्वलं तावत्कमेव-तत्परिमाणमेच अनुकूले=इष्टे अपि पिपये परिवर्तयितुं परिणमयितु शक्यते। काचिदपि बलवती सामर्थ्यसम्पन्ना चित्तस्थितिः मनोऽवस्था गुवालों के लड़कों की बात सुनकर श्रीमहावीर स्वामी ने अपने ज्ञानवल से विचार किया-'यद्यपि चंड कौशिक सर्व उग्रक्रोध स्वभाव वाला है, फिर भी है सुलभबोधि । जीव की किसी भी अनर्थकारिणी प्रकृति को, उग्र रूप उसे, दयावलिका में आई देवकर लोग मान लेते हैं कि उसमें परिवर्तन होना संभा नहीं है. किन्तु यथार्थ में वह अपरिवर्तनीय नहीं होती। जब चित्त का कोई भी अंश विकारयुक्त हो जाता है तो उचित उपाय से उसे विकृत अवस्था से अविकृत अवस्था में पलटा जा सकता है। इतना ही नहीं कि चित्त के विकृत अंश को बदल कर अविकृत बनाया जा सकता है, किन्तु उस विकृत अंश का जितना सामर्थ्य प्रतिकूल अनिष्ट विषय में होता है, उतने ही सामर्थ्य के साथ उसका अनुकूल-इष्ट विषय में भी झुकाव हो सकता है। શ કરવાનો હતો? વળી શરીર ઉપરથી મેહ તો ભગવાને પહેલેથી જ કાઢી નાખ્યો હતો, એટલે શરીરના દુઃખે દુઃખ, થવાનું તેમને હતું જ નહિ. આ બધાનો વિચાર કરી, ભગવાન તે રસ્તે ચાલી નીકળ્યા. રસ્તામાં વિચાર કરતાં ગયાં કે, આ ચંડકેશિક ઉગ્ર રવમાવવાલો છે, છતાં સુલભ બધી છે. તેને સમજાવતાં વાર લાગે તેમ નથી. તે વિચારી આ અશુભ કર્મના ઉદયમાં સપડાયે છે, પરંતુ તેની માનસિક વૃત્તિ નિખાલસ છે તો જરૂર તેનું પરિવર્તન થઈ શકશે. કદાચ કે કારણે ચિત્તને અમુક અંશ વિકૃત થઈ ગયો તો એમ સમજવાનું નથી કે તેનું આખુ ચિત્ત વિકૃત પની ગયું છે. અમુક ચિત્તવૃત્તિઓ વિકારી થઈ જાય છે, પણ બાકીની વૃત્તિઓ નિવકારી હોવાથી, વિકારી ચિત્તવૃત્તિને, નિર્વિકાર અવસ્થામાં ફેરવી શકાય છે. કારનું ચિત્ત-મન અનેક વૃત્તિઓનું બનેલું હોય છે. અનંત 'કાલના ભવ-ભ્રમણ દૂરમ્યાન અનેક શુભા શુભ બંને વૃત્તિઓ ઘડાએલી હોય છે. એટલે સારી અને નરસી બંને jain Education વૃત્તિએ થી વ્યાપ્ત થયેલ ચિત્ત અનેક સુંદર અને સુંદર ભાવોને પ્રકટ કરે છે. भी चण्डकौशिक विषये भगवतो विचारः। मू०८५॥ ॥१९२॥ www.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy