SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्प मञ्जरी ॥१८॥ टीका थितः उद्वेगरहितः अदीनमानसः दीनतायुक्तमनोरहितः, तथा त्रिविधमनोचाकायगुप्तः-त्रिविधैः-करण-कारणानुमोदनैः कृत्वा मनोवचःकातः सन्ने तान् यक्षकृतान् सर्वानप्युपसर्गान् सम्यक असहत-भयाभावेन, अक्षमन-क्रोधाभावेन, अतितिक्षत-दैन्याकरणेन, अध्यास्त-निश्चलतया । ततः खलु स यक्षः अवधिना-प्राधिज्ञानेन प्रभुं मनसाऽपि अविचलितम् स्वध्यानादच्युतमतएव दृढंप्रबलस्थैर्यम् , आभुज्य-ज्ञात्वा अगाध-तलस्पर्शरहितं-महान्तम् क्षमासागरंपरापकारसहनगुणसमुद्रम् प्रभु श्रीमहावीरस्वामिनं स्वापराधं-निजं बहवियोपसर्गकरणजन्यमपराध क्षामयित्वा वन्दते नमस्यति, वन्दित्वा नमस्यित्वा च स्वं स्थानं गतः। - तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान महावीरः तत्र अस्थिकामे अष्टाभिः अष्टसंख्यैः मासा दक्षपणः चतुर्मासक्षपणेरित्यर्थः चतुर्मास व्यतिक्रम्य अतिवाद्य अस्थिकाद् ग्रामात् प्रतिनिष्कामति-पतिनिःसरति, प्रतिनिष्क्रम्य पवन इत्र अपतिहतविहारेण अपतिबन्धविहारेण-विहरन्-श्वेताम्बीकांतदाख्यां नगरी प्रस्थितः ॥सू०८४॥ नहीं किया। उनके मन में दीनता का प्रवेश न हुआ। वे कृत-कारित-अनुमोदना-रूप तीनों करणों से युक्त मन वचन काय से गुप्त रहे, और यक्ष द्वारा किये हुए समस्त उपसर्गों को निर्भय भाव से, शान्तिपूर्वक अदीनता के साथ तथा निश्चल रूप से सहन करते रहे। तब उस यक्षने अवधिज्ञानसे जाना कि प्रभु तो मन से भी ध्यान से विचलित नहीं हुए। यही नहीं, उनकी प्रबल स्थिरता भी उसने देखो तब अथाह क्षमाके सागर-दूसरों द्वारा किये अपकार को सहन करने रूप के गुण के समुद्र-भगवान् से अपने अपराध की क्षमा मांगी। उन्हें वन्दना की, नमस्कार किया। वन्दना और नमस्कार करके वह अपने स्थान पर चला गया। उस काल और उस समय में श्रमा भगान् महावीर ने उस अस्थिक ग्राम में आठ अर्धमास क्षपण પર પીડાની અસર ન થઈ. તેમના મનમાં દીનતાને પ્રવેશ થયે નડ. તેઓ કૃતકારિત અનુમોદનના રૂપ ત્રણે કાર થી યુક્ત મન-વચન-કાયાથી ગુપ્ત રહ્યાં અને યક્ષ દ્વારા કરાયેલ સઘળા ઉપસર્ગોને નિર્ભય ભાવથી શાન્તિપૂર્વક અદીનતા સાથે તથા નિશ્ચલ રૂપે સહન કરતાં રહ્યાં ત્યારે તે યક્ષે અવધિજ્ઞાનથી જાણ્યું કે ભગવાનને મનથી પશુ ધ્યાનમાંથી વિચલિત થયાં નથી. એટલું જ નહીં પણ તેમની પ્રબળ સ્થિરતા પણ તેણે જોઇ ત્યારે અપાર ક્ષમાના સાગર-બીજા દ્વારા કરાયેલ અ૫કારને સહન કરી લેવાના ગુના સાગર-ભગવાન પાસે તેણે પોતાને અ૫રાધ માટે ક્ષમા માગી તેમને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તે પિતાને સ્થાને ચાલ્યા ગયે. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે તે અથસિક ગામમાં આઠ અમાસ ક્ષપણ (આઠ વાર પંદર પંદર भगवतः सकाशाद् यक्षस्य प्रार्थना। ०८४॥ ॥१८॥ Jain Education Ytional For Private & Personal Use Only
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy