________________
श्रीकल्पसूत्रे ॥१६७॥ !
雲寳寳寳寳寳寳寳A L 套色
सुतरामेव शरीरं नो पिहितमिव बोध्यम् । इन्द्रदत्तं देवदुष्यं यद् भगवता धृतम्, तत् सर्वतीर्थकराणाम् = सर्वेपाम् जिनानाम् अयं - शक्रार्पितवस्त्रग्रहणरूपः कल्पः = आचारोऽस्ति - इतिकृत्वा = इति ज्ञात्वा धृतम् =धारितम् । : अभिनिष्क्रमणसमये = दीक्षाप्रसङ्गे यद् भगवतः शरीरं सुगन्धिद्रव्येण = कस्तूरीकुङ्कुमादिना चन्दनेन = श्रीखण्डचन्दनेन च चर्चितं=लिप्तम् आसीत् तत्सुगन्धलुब्धाः = तेषां=मुगन्धिद्रव्यचन्दनानां सुगन्धे लुब्धाः = आसक्ताः अतएव मुग्धाः=मोहं गताः सुगन्धप्रियाः = सुगन्धानुरागिणः भ्रमरपिपीलिकादि जन्तवः = भ्रमरकीटिकाप्रभृतिप्राणिनः । साधिकम् - सातिरेकम् चतुर्मासं चतुरो मासान् यावत् प्रभु शरीरे अवलग्यावलग्य = पुनः पुनः संवध्य मांसं रुधिरं = समझा जा सकता है कि अन्य ऋतुओं में भी भगवान ने अपने शरीर को वस्त्र से आच्छादित नहीं किया । इन्द्र द्वारा दिया गया देवदूष्य वस्त्र जो भगवान् ने ग्रहण किया सो सभी तीर्थकारो का, इन्द्र के द्वारा अर्पित किये गये वस्त्र को ग्रहण करना आचार है, ऐसा जानकर ग्रहण किया ।
दीक्षा के अवसर पर भगवान के शरीर का सुगंधित द्रव्यों से कस्तूरी-कुंकुम आदि से, तथा श्रीखण्डचन्दन से लेपन किया गया था, उनकी सुगंध में आसक्त, अत एव मोह को प्राप्त एवं सुगंध के अनुरागी आदि जन्तु, चार मास से भी कुछ अधिक समय तक प्रभु के शरीर में बार बार चिपट कर उनके मांस
भ्रमर
અને લેવું તે એક જીનવ્યવહાર એટલેકે કલ્પવ્યવહાર-આચાર થઇ ગયા છે. ભગવાન કોઈ પણ ઋતુમાં વસ્ત્રને ગ્રહણ કરતા ન હતા તેમ જ ઇચ્છતા પણ ન હતા. તેમણે શરીરને પુદ્ગલના પિંડ પહેલેથી જ માન્યા હતા અને આત્મદ્રવ્ય એ શુદ્ધ-નિરંજન-નિરાકાર પર દ્રવ્યથી તદ્દન નિરાળું અને સર્વથા ભિન્ન છે એમ અનુભવતા આવ્યા છે એટલે જ્ઞાન-દર્શનની શુદ્ધતા અને નિર્માંળતાને મૂળથી જ શ્રદ્ધાપણે અપનાવી છે એટલે પુદૂગલ ઉપરની રુચિ અને ભાવ સ્વનિ યની અપેક્ષાએ છૂટી ગયા છે. માત્ર તેના પરના બાહ્ય સંચાગ જ છેડવાના રહે છે તેથી હેમંત અને અન્યઋતુમાં વસ્ત્ર આદિનુ માનસિક ગ્રહણ પણ તેમને રહેતું નથી. કેવળ આત્મા તરફની રૂચિને સ્થિર કરવા ચારિત્ર ગ્રહણ કરવામાં આવે છે. ભગવાનના શરીર પર દીક્ષા પ્રસ ંગે ચંદન આદિના શ્રેષ્ઠ લેપ કરવામાં આવ્યા હતા. જેની સુગધ મહેક મહેક થતી હતી. માનવ પણ આ સુગધથી તેમની તરફ ખેંચાતા હતા તેા જીવજંતુની વાત જ શી ? કારણુ કે જીવજંતુઓને માનવ કરતાં ઘ્રાણેન્દ્રિય શક્તિ તીવ્ર હેાય છે, તેથી સાધારણુ પશુ તંધ આવતાં તે તે તરફ આકર્ષાય છે. જ્યારે ભગવાનના શરીર ઉપરની સુગ ધ મનેાગમ્ય હોવાને કારણે ભમરાઓ અને કીડિએ વગેરે જ તુ ખેંચાયાં. સુગ ંધિનું પાન કરતાં કરતાં તેઓને રસ પડયા ને તેઓ તેમના શરીરમાં કાણા પાડી, ઘરની માફક તેમાં
For Private & Personal Use Only
Jain Educationational
漢漢漢興賞
कल्प
मञ्जरी
टीका
भगवत
उपसर्ग वर्णनम् ।
|| सू०८१||
॥१६७॥
ww.jainelibrary.org