SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र टीका-'जयाणं' इत्यादि। यदा-यस्मिन् समये खलु श्रमणो भगवान् महवीरः क्षत्रियकुण्डग्रामात् निर्गत्य=निःसृत्य कुर्मारग्रामस्य समीपं समनुप्राप्तो-गतवान् तदा तस्मिन् काले सूरः मूर्यः अस्तमितः अस्तं श्रीकल्पगतः। मुरे अस्तमिते=सूर्यास्तमनानन्तरं साधूनां विहरण-विहारः अकल्पनीयम् इति नियमोऽस्तीति कृत्वा इति कल्प बुवा भगवान् श्रीवीरप्रभु ग्रामाऽसन्नतरुतले-कुर्माराख्यग्रामनिकटवर्तिक्षमूले द्वादशपौरुषोके-द्वादशपौरुष्यः महरा मञ्जरी __ यस्य स तथा तस्मिन्-द्वादशमहरावधि के कायोत्सर्ग स्थितः। टीका . भगवांश्च यावज्जीव-जीवनपर्यन्तम् , परीषहसहनशीलः शीतोष्णादिसहनकारी आसीत् । इन्द्रदत्तेन देवदूप्येग देववस्खेगाऽपि भगवता हेमन्तेऽपिम्हेमन्तऋतावपि शरीरं नो पिहितम्-नो आच्छादितम् । अन्येषु ऋतुषु तु टीका का अर्थ-जिस समय श्रमण भगवान् महावीर क्षत्रिय कुण्डग्राम से विहार कर कुर्मार ग्राम के समीप गये, उस समय सूर्य अस्त हो गया। सूर्य अस्त होजाने पर साधुओं को विहार करना नहीं कल्पता है, ऐसा नियम है, ऐसा जानकर भगवान् महावीर स्वामी, कुर्मार ग्राम के समीप के वृक्ष के नीचे बारह प्रहर देवष्येतक कया जाने वाला कायोत्सर्ग करके स्थित हो गये। Sणापि भगभगवान् जीवनपर्यन्त शीत, उष्ण, आदि परीपहों को सहन करने वाले थे। उन्होंने इन्द्र के द्वारा उन्हान इन्द्र के द्वारा भवतःशरीरमार दिये हुए देवदृष्य वख से भी, हेमन्त ऋतु में भी, शरीर को आच्छादित नहीं किया। इस से यह स्वतः माच्छाભગવાનને વંદના-નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. (સૂ૦૮૧) ।मु०८॥ ' વિશેષાર્થ-દ્રવ્ય અને ભાવે સાધુપણું અપનાવ્યા બાદ કેવળ શુષ્કતા આદરી બેસી રહેવું ભગવાનને પાલવે તેમ ન હતું. કારણ કે પૂર્વે અસંખ્યાત ભવમાં ભ્રમણ કર્યું હતું. તે જમણ દરયમન બાંધેલ શુભાશુભ કર્મો દ્વારા આત્મપ્રદેશ પર જે મેહ રૂપી જાળા બંધાઈ ગયા હતા તેનું છેદન-ભેદન કરવા માટે નિરવ શાંતિની જરૂર હતી. આ નિરવ શાંતિ કેઈ ઉજજડ અને વેરાન પ્રદેશમાં જઈ કેવળ આત્મ ઉત્થાન અર્થે ભોગવવામાં આવે તે જ લેખે લાગી કહેવાય. એ ઇરાદાથી કુમાર નામના ગામની સમીપે જઈ બાર પહેરને કાઉસગ્ગ કરી શુદ્ધ ચિંતવનમાં ભગવાન ઉભા રહ્યા. કાઉસગ આદરતાં મન એ ચિંતનમાં ઓતપ્રેત થવા લાગ્યું. કાયા હલન-ચલન વિનાની સ્થિર થઈ. વચન તે સ્થિર કરવાનું હતું જ નહિ કારણ કે તે તો પહેલેથી જ મૌનપણામાં પરાવૃત પામી ગયું હતું. આ ॥१६६॥ મન વચન-કાયાના રૂંધનને જૈન પારિભાષિક શબ્દમાં ‘કાયેત્સર્ગ” કહે છે. ભગવાન દ્રવ્ય અને ભાવે નગ્ન હતા, પરંતુ વ્યાવહારિક રીતે જ્યારે તીર્થક દ્રવ્ય સાધુપણુ અંગિકાર ડો કરે છે ત્યારે તેમને દેવદૂષ્ય નામનું વસ્ત્ર શરીર ઢાંકવા માટે વહોરાવવામાં આવે છે. પણ આ વસ્ત્રનું અપ કરવું છે Jain Education intona For Privata & Personal Use Only wiww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy