SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मए गम्भीरश्च अस्ति, सोऽल्पज्ञानिनोऽन्तिके पठितुं गच्छेदिति महदसमञ्जसम् । एतया प्रवृत्त्या देवलोके सुधोयां सभाया शक्रस्य देवन्द्रस्य देवराजस्य आसनं चलिनम् । ततः खलु आसने चलिते सति अधिना आभुज्य शक्रेन्द्रः शीघ्रं ततः प्रस्थितो ब्राह्मणरूपेग प्रभुसमीपे आगत्य प्रभुमुच्चासने उपनिवेश्य ये प्रश्नाः कलाऽऽचायेहृदये संशयरूपेण स्थिताः तान् एव प्रश्नान् पृच्छति। तत्र इन्द्रेण व्याकरणविषयः प्रश्नः कृतः, भगवता तं व्याकृत्य सङ्क्षेपेग सब व्याकरणं कथितम् । ततः पश्चात् इन्द्रेण नयनाणसरूपं पृष्टम् , तद् भगरता सङ्क्षेपेण मा कल्पमञ्जरी टीका महागंभीर थे, वे अल्पज्ञानी के पास पढ़ने जाएँ, यह बड़ी हो अट-पटी बात थी! इस पत्ति से देवलोक में. सधर्मा सभा में, शक्र देवेन्द्र देवराज का आसन चलायमान हुआ। तब आसन चलित होने पर अधिज्ञान से जान कर शकेन्द्र शीघ्र ही वहाँ से आये। ब्राह्मण का रूप धारण करके, प्रभु के पास आकर और प्रभु को ऊँवे आसन पर आसीन करके. जो प्रश्न कलाचार्य के हम हृदय में संदिग्ध-रूप में स्थित थे, वही प्रश्न पूछे। इन्द्र ने पहले व्याकरण के विषय में प्रश्न किया। मा भगवान् ने उसका उत्तर देकर संक्षेप में सारा व्याकरण कह दिया। तत्पश्चात् इन्द्र ने नय और प्रमाण का स्वरूप पूछा। तब भगवान् ने संक्षेप में समाधान करके न्याय का समस्त रहस्य प्रकाशित कर दिया। तत्पश्चात् उसने धर्म के विषय में प्रश्न किया। धर्म का स्वरूप बतलाते हुए भगवान् ने उपशम भगवतः कलाचार्यसमीपे दिवणेनम्. હતાં, વિપુલ વિજ્ઞાનનાં સાગર હતાં, મહાન સામર્થ્યનાં ભંડાર હતાં, મહાબુદ્ધિશાળી, મહાધર, અને મહાગંભીર વિષ્ણુ હતાં, તે અલ્પજ્ઞાનીની પાસે ભણવા જાય તે ઘણી જ અટપટી વાત હતી. આ પ્રવૃત્તિથી દેવલોકમાં, સુધમાં સભામાં, શક દેવેન્દ્ર દેવરાજનું આસન ચલાયમાન થયું. ત્યારે આસન ચલિત થવાનું કારણ તરત જ અવધિજ્ઞાનથી જાણી શકે તરત જ ત્યાંથી બ્રાહ્મણનું રૂપ લઈને, પ્રભુની પાસે ॥९९ આવીને અને પ્રભુને ઊંચે આસને બેસાડીને, જે પ્રશ્નો કલાચાર્યનાં હદયમાં સંદિગ્ધરૂપે રહેલા હતા, એજ પ્રશ્નો ભગવાનને પૂછયાં. ઈન્કે પહેલાં વ્યાકરણના વિષયમાં પ્રશ્ન પૂછયે. ભગવાને તેને જવાબ આપીને સંક્ષિપ્તમાં આખું વ્યાકરણ કહી દીધું. ત્યારબાદ ઈન્દ્ર “નય’ અને ‘પ્રમાણુ” નું સ્વરૂપ પૂછ્યું. ત્યારે ભગવાને સંક્ષિપ્તમાં સમાધાન ન કરીને ન્યાયનું સમસ્ત રહસ્ય પ્રકાશિત કરી દીધું. ત્યારબાદ્ધ તેણે ધર્મના વિષયમાં પ્રશ્ન પૂછ. ધમનું સ્વરૂપ હાઈ Jain Education to Miational FOvate Penal Use Only S ww.jainelibrary.org
SR No.600024
Book TitleKalpasutram Part_2
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1959
Total Pages504
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy