SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥२७५|| 德風暴 KAM Jain Education In समितो = युक्तः, त्रिगुप्तिगुप्तः – मनोगुप्त्यादिगुप्तः, अत एव गुप्तो गुप्तेन्द्रियो गुप्तब्रह्मचारी, एषामर्थः पूर्व विश्वभूतिनामके पञ्चदशे भवे गतः, तथा - जितेन्द्रियः = वशीकृतेन्द्रियसमूहः, अत एव - जितक्रोधमानमायालोभः = उपशान्तकषाय इत्यर्थः, त्यक्तमायानिदानमिथ्यादर्शनशल्यः =माया दिशल्यवर्जितः, जितरागद्वेषः समभावसम्पन्नः,स्यक्तापध्यानः=आर्त्तरौद्रध्यानरूपा प्रशस्तध्यानवर्जितः, संज्ञाचतुष्करहितः = अहारादिसंज्ञाचतुष्टयरहितः, विकथावर्जितः विकथा = राजादिविषया कथा,तवर्जितः,मनोवाक्कायदण्डमुक्तः - मनोवाक्कायानां यो दण्डः =अशुभो व्यापारः, तस्मान्मुक्तः, धर्मपरायणः=धर्मोदयतः से गुप्त थे, इस कारण गुप्त थे। गुप्तेन्द्रिय और गुप्तब्रह्मचारी थे । इन सब का अर्थ विश्वभूति नामक पन्द्रहवें भाव के वर्णन में किया जा चुका है। तथा उन मुनि ने इन्द्रियों को वश में कर लिया था, इस कारण क्रोध मान लोभ को भी जीत लिया था अर्थात् वे उपशान्तकषाय थे। वे माया, निदान और मिथ्यादर्शन शल्य से रहित थे । रागद्वेष को जीतने वाले -समभाव से सम्पन्न थे। आर्त्तध्यान और रौद्रध्यान रूप अपशस्त ध्यान से रहित थे । आहारसंज्ञा, भयसंज्ञा, मैथुनसंज्ञा और परिग्रहसंज्ञा-इन चार संज्ञाओं से रहित थे। राजकथा आदिचार विकथाओं से भी रहित थे । मन वचन काय के दंड अर्थात् अशुभ व्यापार से मुक्त थे । धर्ममें तत्पर थे । આ ઉપરાંત ‘મુનિપણા’માં તેમણે પાંચે ઇન્દ્રિયા પર ખૂબ કાબુ મેળવ્યા હતા. 'કષાયૈ'ને પણુ કાણુમાં લઈ નિખી'જ જેવા બનાવી દીધાં હતાં, ચારે કષાયા ઉપશાંત પડયાં હતાં. માયા, નિદાન, અને મિથ્યા દર્શન આ ત્રણે શલ્યાથી રહિત થયાં તેથી ભવભ્રમણુ અને આત્મબ્રાન્તિ નિઃસત્વ અની ગયાં હતાં. રાગ-દ્વેષના પરિણામે દુઃખકર્તા છે, એમ જાણી તેને ટાળવા પુરૂષાર્થ કરવા લાગ્યાં, આત્મા પરના લક્ષે સુખ ઇચ્છે તે ભ્રમણા જ છે. એમ નક્કી કરી વાસ્તવિક સુખની પછવાડે દિવસો કાઢવા લાગ્યા, આધ્યાન અને રૌદ્રધ્યાન એ આત્માની આકુળતા વ્યાકુળતા છે, એમ સમજી તે ટાળવાં લાગ્યાં, ને ધર્મધ્યાનમાં સ્થિર થઇ શુકલ ધ્યાન પર જવા પ્રયાસ કરવા લાગ્યાં. આહારસંજ્ઞા-ભયસ’જ્ઞા-મૈથુનસ'જ્ઞા અને પરિગ્રહસ'ના આદિના વિચારા નિર્મૂળ કરવા वाभ्यां 'संज्ञा' એટલે ઈચ્છા. આ ઇચ્છાએ સવ દુઃખનું મૂળભૂત કારણ છે. એમ જાણી તેના જેટલા બને તેટàા ત્યાગ કરવા તત્પર રહેતાં. स्त्री-प्रथा, भा-४था, राब-प्रथा भने देश-प्रथाम्याने तो तेभो नेवे थडावी हीधी हुती. मन-वचन अने કાયાના અશુભ વ્યાપારોથી તદૃન વિમુક્ત થયાં હતાં. ધમ માં તત્પર હતા. દેવ-મનુષ્ય અને 'િચ કૃત ઉપસર્ગાને સહન કરવામાં આનંદ માણુતાં. For Private & Personal Use Only कल्प मञ्जरी टीका महावीरस्य नन्दनामकः पञ्च | विंशतितमो भवः । ॥२७५ ।। ww.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy