SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ मार मञ्जरी टीका र विमोच्य निर्भयमकरोत् । तेन स विमलो राजा महातिमहान्तं विमलं सुकृतमापद्यत । भावयति च-दयैव सकलानां सुकृतानां कर्मणां मूलमिति सर्वशास्त्रेषु प्रतिपादितम् , नात्र कस्यापि विरोधः। अपि च दया परमं कार रत्नम्। दयाधर्मसदृशोऽन्य उत्तमो धर्मो न भवति । दया चिन्तितं फलं ददाति, कल्पलतेच वाञ्छितार्थ प्रयच्छति, श्रीकल्प करने लगा। एक बार विमल राजा क्रीड़ा करने के लिए वनमें गया। वहाँ एक मृग को जाल में ॥२६४॥ - फँसा और मरणासन्न देखकर उसे जाल से छुड़ाया और निर्भय कर दिया। तत्पश्चात् उसने राज्यमें सब जगह अमारी घोषणा करवाई। इससे विमल राजा को अत्यन्त महान पुण्य की प्राप्ति हुई। वह इस प्रकार की भावना किया करता था कि-दया ही सकल पुण्यकर्मों का मूल है ऐसा सर्व शास्त्रों में प्रतिपादन किया गया है। दया के विषय में किसीका विरोध नहीं है। इसके अतिरिक्त दया उत्तम रत्न है। दयाधर्म के समान और कोई उत्तम धर्म नहीं है। दया चिन्तामणि के समान इष्ट ભિષેક કરાવ્યું. પૃથ્વી પર રાજ્ય કરતાં કે એક વખત રાજા ક્રીડા કરવા વનમાં ગયા. કીડા દરમ્યાન કોઈ એક હરણને પારધિની જાળમાં ફસાયેલ જે. મરણત્વદશા જોઈ રાજાએ તે હરણને જાળમાંથી બચાવી લીધો ને રાજ્ય ભરમાં અમારી ઘોષણા કરી કે-અહિંસા એ જ ઉત્તમ વસ્તુ છે. કહ્યું પણ છે— “कल्लाणकोडीकारणी, दुहगइदुहनिट्ठवणी, संसारजलतारणी, एगंत होइ जीवदया” ॥१॥ एवं खु नाणिणो सारं, जं न हिंसइ किंचणं । अहिंसा समयं चेव, एवावंत वियाणिया. ॥२॥ અર્થાત-કોડ કલ્યાણની કરનારી, દુગતિ અને દુઃખને દૂર કરનારી, તથા સંસાર સમુદ્રથી તારનારી એવી से पहया' छ (१) એ પ્રમાણે જ્ઞાનીનો સાર એ છે કે કિંચિત માત્ર પણ હિંસા ન કરે અને અહિંસાથી સમતા થાય છે, એમ જાણીને જ્ઞાની પુરુષ કેઈ પણ જીવને પીડા ઉપજાવે નહિ. (૨) ઉપરોક્ત ભાવનાવાળે “આદેશ' વિમલ રાજાએ પ્રજાને કહ્યો અને આખા રાજ્યમાં હિંસા નહિં કરવાનું હોમ ફરમાન જાહેર કર્યું. પિતાની ભાવના પણ એ હતી કે દયા તમામ પુણ્યનું મૂલ છે. જીવદયા’ સર્વશાસ્ત્રસંમત તો na છે. દયાની બાબતમાં કોઈને પણ વિરોધ નથી. દયાધમ સમાન કોઈ અન્ય ધર્મ નથી. ચિંતામણિ સમાન અમૃત महावीरस्य विमल मए नामकः चतुर्विंशतितमो भवः। ॥२६४॥
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy