SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર તથા તેની સ્વપજ્ઞવૃત્તિ કથા પ્રકાશ વિષય આના આદ્ય પદ્ય ઉપરથી આ વૃત્તિનું નામ અથ-વિશેષ-નિર્ણય હોવાની કલ્પના કરાય છે. એમાં નિરૂપાયેલા વિષયને વિશિષ્ટ બંધ થાય તે માટે વૃત્તિકારે જાતે વૃત્તિમાં કેટલીક વાર પ્રશ્ન (શંક) ઉપસ્થિત કરી ઉત્તર (સમાધાન) દર્શાવેલ છે. આ વૃત્તિ બેધક અને રોચક એવા ધાર્મિક ઉપદેશથી, જાત જાતની કથાઓથી, વિવિધ સામાજિક હકીકતેથી, અને અનેક અવતરણોથી અલંકૃત છે. પ્રસ્તુત કથાઓ નીચે મુજબ છે.– પદ્યાંક પદ્યસંખ્યા મહાવીરસ્વામી ૧૪૦ સમષ્ટિ (સ + ઈન્દ્ર પ્રત્યે). , + સંગમક ૧૨૨ કારુણ્ય સનસ્કુમાર ચક્રી યોગના ફળની પ્રાપ્તિ (કફની લબ્ધિ) ભરતચકી + આદિનાથ યોગનું મહાભ્ય દઢપ્રહારી ચલાતીપુત્ર યોગનું આલંબન સુભૂમચક્રવતી બ્રહ્મદત્તચક્રવતી ૫૦૫ સુલસ ૧૪૭ હિંસાને ત્યાગ કાલકાચાર્ય ૩૦ સત્ય વસુ (નારદ+પર્વત) અસત્ય as a Bela Bela Bકારક છે પર૬. - ૫૩ ૭૬ ૧૦૦ હિંસા T ૪૧ ૧ દાખલા તરીકે અહીં આઠ પ્રકારના લગ્નની વાત છે, Jain Education Int a l For Private & Personal use only 9 w .jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy