________________
યોગશાસ્ત્રટીકામાં પૃ૦ ૬૭૦-૬૭૬ માં વંદનકવિધિ સંબંધી ૩૦ ગાથાઓ ઉદધૃત કરેલી છે. “શ્રી ઋષભદેવજી કેશરીમલજી જૈનતાંબર પેઢી, રતલામ’ તરફથી વિક્રમ સંવત્ ૧૯૮૫ માં પરિપાળનંદોદ નામને ૪૪ પાનાના એક ગ્રંથ પ્રકાશિત થયેલ છે. તેમાં પ્રાચીન ભિન્ન ભિન્ન ગ્રંથકારેએ રચેલાં નાનાં-મોટાં ૨૮ પ્રકરણને સંગ્રહ છપાયેલ છે. તેમાં પૃ૦ ૧૯-૨૧ માં ૩૩ ગાથાનું વૃ૬ વનમાળ છપાયેલું છે. તેના અંતમાં # રૂતિ કૃત્ વનમાળું સમાપ્ત, શ્રીમદ્મભૂષિાઃ કૃતમ્ જ એ ઉલ્લેખ છે. આ અભયદેવસૂરિવિરચિત શૃંદુ મળ માંથી ૧, ૨, તથા ૩૩ મી ગાથા સિવાય બાકીની તમામ ૩૦ ગાથાઓ યોગશાસ્ત્રટીકામાં ઉદ્દધૃત કરેલી છે.
સ્વપજ્ઞવૃત્તિ સહિત
ગશાસના
_દ્વિતીય વિભાગની | પ્રસ્તાવના
તે જ પ્રમાણે યેગશાસ્ત્રટીકામાં પૃ૦ ૯૩૫ માં નંદીશ્વરદ્વીપનું વર્ણન કરતી ૬૪ ગાથાઓ ઉદધૃત કરેલી છે. ઉપર જણાવેલા સિરિયાણક્ષેત્રોમાં જ પૃ૦ ૧૨-૧૩ માં નશ્વરતંત્ર નામનું ર૫ ગાથાઓનું એક પ્રકરણ છપાયેલું છે. તેના અંતમાં જ કૃતિ શ્રી નીચાત: 3એમ લખેલું છે. કર્તાને કેઈ નાલેખ જોવામાં આવતો નથી. આ નંદીશ્વરસ્તવમાં પહેલી ગાથા આ પ્રમાણે છે—
[ ૪૯ ]
वंदिय नंदियलोय जिणविसर विमलकेवल लोय। नंदीसरचेइयसंथवेण थोसामि त चेव ॥१॥
આ પ્રથમ ગાથા પછીની બધી જ ૨૪ ગાથાઓ ગશાસ્ત્રટીકામાં ઉધૃત કરેલી છે.
For Private & Personal use only
Jain Education Inte
www.jainelibrary.org