________________
॥ ૢ ||
Jain Education Inte
।। શ્રી-શખેશ્વર-પાર્શ્વનાથાય નમઃ । દ્વિ–ત્રાઃાનઃ
શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના સ્થાપક શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી આજથી લગભગ ૨૦ વર્ષ પૂર્વે જામનગરમાં પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજના સપ માં આવ્યા, ત્યારથી અત્યારસુધી તેમના ઉત્તરાત્તર ગાઢ સપ` મારે રહ્યો છે. અનેકવિધ શાસ્ત્રપ્રવૃત્તિમાં તેઓ મને પ્રેરક અથવા સહાયક રહ્યા છે. આ વર્ષો દરમ્યાન તેમના અનેક વિરલ અને વિશિષ્ટ ગુણાના મને અનુભવ થયો છે.
ધર્મ પ્રેમી, શ્રદ્ધાળુ, ઉદાર અને શાસ્રભક્ત તા તેએ હતા જ, તે ઉપરાંત મોટા ઉદ્યોગપતિ હેાવા છતાં તેઓ અત્યંત જ્ઞાનપિપાસુ હતા. જ્યાં જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં ત્યાંથી વિના સાચે અત્યંત નમ્રતાથી જ્ઞાન મેળવવા માટે તે ખૂબ આતુર અને પ્રયત્નશીલ હતા. વિદ્વાના અને જ્ઞાનગોષ્ટી તેમને અત્યંત પ્રિય હતી. વિવિધ વિષયના શાસ્ત્રોમાં તેમને રસ તા હતા જ તેમાં પશુ મંત્ર, ચેાગ અને ધ્યાનના વિષયમાં નહિ પણ એ વિષયમાં અતિવિશાળ વાંચન કરીને શાસ્ત્રોના ગૂઢાર્થને ઉર્દુલવા તેઓ તેમની સાથે વાતચીતામાં તથા પત્રવ્યવહારમાં
તેમને ઘણો જ રસ હતા, એટલું જ રાત-વિસ ખૂબ પ્રયત્ન કરતા હતા. જે
For Private & Personal Use Only
|| ૨ ||
www.jainelibrary.org