________________
૧૦:
છે અથવા જીવનપ
આત્માનું પરમાત્મા સાથે ૧મેક્ષ સાથે-મિલન કરી આપે તેનું નામ યોગ. આવા યોગમાં આત્મોન્નતિ અને પરમશાંતિ પણ હોય જ, જીવનમાં ઉન્નતિ માટે અને સન્માર્ગે પ્રયાણ કરવા માટે અનેક અનેક સગુણોની જરૂર પડે છે. ખરેખર વિચારીએ તે, આ બધા સદ્દગુણો પણ યોગને જ ભાગ છે–ોગનું જ અંગ છે. આ દષ્ટિએ વિવિધ ભૂમિકાના જીવો માટે વિવિધ સદ્દગુણો અને સાધનાને લક્ષ્યમાં રાખીને શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે યુગ વિષે અદ્દભુત કોટિને આ ગ્રંથ રચેલો છે.
ન્યાયી જીવન, માતા-પિતાની ભક્તિ આદિ ૩૫ માર્ગાનુસારી ગુણ, જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના, અહિંસા સત્ય આદિ તે, આત્મા અને જગતના સ્વરૂપનું ચિંતન, વિવિધ ભાવનાઓ, વિવિધ ધારણાઓ, મંત્ર ઉપાસના, ધ્યાન, આત્માનુભૂતિ આદિ અનેક સગુણે અને સાધનાઓને યુગના અંગ રૂપે જ યેગશાસ્ત્રમાં સમાવી લીધાં છે.
१ "अध्यात्म १ भावना २ ध्यानं ३ समता ४ वृत्तिसंक्षय: ५। मोक्षेण योजनाद् योग एष श्रेष्ठो यथोत्तरम् ॥ ३१॥"
–હરિભદ્રસૂરિ વિરચિત ગબિંદુ સમષ [afખનીજ ધાતુYટ ૨૨૭૭) તથા મુનિર શોને રિક] આ રીતે, ધાતુ સમાધિ તથા વેગ (સંગ) આ બંને અર્થોમાં વપરાય છે. મહર્ષિ પતંજલિએ ચિત્તવૃત્તિનિષ: [-2] એમ પાતંજલ યુગદર્શનમાં જણાવતાં, “સમાધિ અર્થવાળા પુન ધાતુથી “ગ” શબ્દને અર્થ વર્ણવ્યું છે. બીજા (અજેન) ગ્રંથકારે સંય કોળfમત્યા[વારમ-vમામનોઃ આ પ્રમાણે વેગ અર્થવાળા યુગૂ ધાતુ ઉપરથી “ગ” શબ્દનો અર્થ વર્ણવ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પણ મલેન નનાદું થોન: એમ કહીને સંગને અર્થવાળા પુન ધાતુને થોળ શબ્દમાં સ્વીકાર્યો છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે, તુઘડકનીમા જનતા જ કાન કિરણ ૨-૨૬] એમ કહીને, તેમ જ સમગ્ર વેગશાસ્ત્રમાં જે રીતે ભેગનું વર્ણન કર્યું છે તે જોતાં, બંને અર્થોને સમન્વય સિદ્ધ કર્યો છે.
Jain Education Intel
For Private & Personal Use Only
www.jainelibrary.org