________________
सवृत्तिके धर्मबिन्दौ
३२
પ્રસ્તાવના
૧૨.ઉવએસામય, ગાથા :૩૨, જેનો પ્રારંભ - વહેમસડી થી થાય છે. વિસામય બિઇયં કુલક. ૧૩.સોગહરોવએસ, ગાથા : ૩૩ ૧૪.રયણયુકુલય, ગાથા : ૩૧ ૧૫.બારસવયં અથવા સાવયવયસંખેવો, ગાથા : ૯૪, સં. ૧૧૮૬ આષાઢ સુદિ ૩ ને સોમવારના દિવસે રચના થઇ છે. ૧૬.કાલસર્ગ, ગાથા : ૧૦. ૧૭.તિસ્થમાલાથયું, ગાથા :૧૧૨ ૧૮.પર્યુષણાપર્વવિચાર, શ્લોક : ૧૨૫, જેના આધારે ‘પર્યુષણાદિવિચાર’ લખાયો છે. (જુઓ, ભાંડારકર ઓરિએગ્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ, જૈનવિભાગ પ્રશસ્તિસંગ્રહ, ભા૨, નં. ૫૬) ૧૯.ગાહાકોસો (સાઉલ ગાથા : ૩૦૪). ૨૦.પ્રશ્નાવલી.. ૨૧.સમ્મસુપાયવિહિ, ગાથા : ૨૯ ૨૨. સુહુમત્કવિયારલવ, (અપ્રાણ) ગ્રહ : ૧૫૦ની ચૂર્ણિ, સં. ૧૧૭૮માં આ. ધનેશ્વરસૂરિએ તેની વૃત્તિ રચી.(જેમને પં. મુનિચંદ્ર, પં. વિમલચંદ્ર નામે શિષ્યો હતા.) ૨૩.હવએસપદ (ઉપદેશપદ) સુખસંબોધિની ટીકા ગ્રંથાગ્ર : ૧૪%નાગોરમાં પ્રારંભેલા અને સં૧૧૭૪ માં પાટણમાં પૂર્ણ કરેલા આ ગ્રંથમાં પં. રામચંદ્રમણિએ સહાય કરી હતી. ૨૪.કમ્મપયડી ટિપ્પન, ગ્રં. ૧૯૫૦ (કર્મપ્રકૃતિ-વિશેષવૃત્તિ) ૨૫.ધર્મબિંદુવિવૃતિ, ગ્રંટ ૩ , સં. ૧૧૮૧ માં તાડપત્ર ઉપર લખેલી આની પ્રતિ ખંભાતમાં છે. ૨૬.યોગબિંદુવૃત્તિ (?) ૨૭.લલિતવિસ્તરાખંજિકા, ચં. ૧૮. ૨૮.અનેકાંતજયપતાકોદ્યોતદીપિકા - ટિપ્પનકમ્
Jan Education International
For Privale & Personal Use Only
www.jane brary.org