________________
માવાदिनकरः
विभागः२ सज्झाय पठववानो विधिः
હાથમાં લઈ નવવાર લેવી પાટલી પાસેની જમણી તરફની જમીન ત્રણવાર પડિલેહી દાંડી ત્યાં મુકવી. પછી જમણા | હાથ તરફની દાંડી તથા હાથે ત્રણવાર લેવી દાંડી હાથમાં લઈ નવવાદ પલેવી પાટલી પાસેની જમણી તરફની જમીન ત્રણવાર પડિલેહી દડી ત્યાં મુકવી. પછી જમણા હાથે એ લઈ એક નવકારે પાટલી અને એક નવકારે દાંડી, બેઠા બેઠા સ્થાપિ તથા એક નવકારે ઉભા સાથે સ્થાપવી, પછી “ઇચ્છા સંદેહ મુહપત્તિ પડેલે ? ' ઇચ્છ'. કરી મુહપત્તિ પડિલેહી વાંદણ બે દઈ ઇચ્છા સંદિo સઝાય સંદિસાહુ ઈચ્છે ખમા દઈ ઈછા સંદિ સજઝાય ૫ઠાવું ? જાવ સુદ્ધ, ઈછું', સાયન્સ પઠાવણીયં કરેમિ કાઉo અન્નાથ એક નવકાર કાઉસ્સગ્ન કરી પાર્યા વગર હાથ ઉચા લઈ
લોગસ્સ સાગરવગંભીર સુધી કહી ધઓ મંગલની ૧૭ ગાથા કહી એક નવકારનો કાઉસ્સગ પાર્યા વગર પ્રગટ નવકાર, વાંદણ બે દઈ ઈછા સંદિo સજઝાય છે?? ઈઈ, ખમા ઇછાકારિ સાહ સજજાય સુજે ? ( શેષ
ગવાહ સુજે) ભગવન મું, સજઝાય સુદ્ધ, ખમા દઈ ઈચછા સંદિo ભ૦ સક્ઝાય કરૂ ? ઈ કહી બેસીને નવકાર, ધમે મંગલની પ ગાથા, વાંદણા બે, છo કં. ભગવાન સાથે સંદિસાહ ? ઇરછ, ખમા ઇરછા સંo ભo બેસણે હાઉ" ? ઈચ્છ", ખમા દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડ' કહી એક નવકારે પાલી ઉઠાવવી.
૫. પાટલી કરવાને વિધિ સજઝાય પડાવવાની માફક મુહપત્તિ પડિલેહણા સુધી સર્વ કરવું, પછી મુહપત્તિથી ડાબા હાથનું તળીયુ ત્રણવાર પડિલેહી, ડાબે હાથ જમીન ઉ૫૨ સ્થાપિ મુહપત્તિથી જમણી કેડ ત્રણવાર પડિલેહી મુહપત્તિ ખેસવી, જમણે હાથે એધે લઈ ડાબે હાથ તથા પગ વચ્ચેનું અનરાળું ત્રણવાર લેવી ત્રણવાર મેરૂ (અંગુઠા) ફરતે ઓ ફેરવી ત્રણવાર સાથળ પવી એ ત્યાં મુક ઘા ઉપર જમણે હાથ અવળે વળે ત્રણ વાર (કુલે છવા૨ ) ફેરવી
II ૬૬||
Jain Educationa l
For Private & Personal Use Only
aineibrary.org