________________
ગ્રહેાના ઉચ્ચ નીચ સ્થાનની રાશિ અને અને અશ તથા [સ્વગૃહી ] પાતાની રાશિ
સૂર્ય ચંદ્ર મંગળ બુધ ઊંચ રાશિ | મેષ-વૃષભ મકર કન્યા
૧૦ 3
૨૮
૧૫
ભાગ્ય વર્ષ | ૨૨
૨૪
નીચ રાશિ તુલા વૃશ્ચિક
શ ૧૦
3
સ્વગૃહી રા. પેાતાની રા.
સિંહ કક
મિત્ર
સૂર્ય-૨૨ વર્ષે, ચંદ્ર-૨૪ વર્ષે, પ્રમાણે દરેક ગ્રહનું સમજવું.
સમ યુ.
શત્રુ |Y. A.
સ. જી.
શ. મ, ગુ. શુ.
२८
.
ક
૨૮
મેષ વૃશ્રિક
નૈસગિરેંક (સ્વાભાવિક) મૈત્રિ આદિ
સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ
ચ.મ.
યુ.
સ. ચ. ગુ.
શુ. શ.
૩૨
૧૬
૨૫
૩૬
મીન મકર
કન્યા મેસ ૧૫ ૧ ૨૭
૨૦
ગુરૂ
ક
૫
સ. શુ.
શુક્ર શનિ રાહુ
મીન તુલા મિથુન
२७ ૨૦ ૧૫
મ. ગુ.
શ.
મિથુન ધન વૃષભ મકર કન્યા | મીન | તુલા કુંભ કુંભ મગળ–૨૮ વર્ષ ફળ આપે છે તે
મુ.ચ. મ.
જી. શ.જી. શુ.
રા. બુ. મ. ગુ.
. યુ. શુ.સ. ચ
જી. જી.
શ.
૪ર
ગુરૂ
સ. . મુ. ચ મ. | મ
ધન
૧૫
તાત્કાલિક મૈત્રી
જન્મ લગ્ન અથવા પ્રક્ષાદિકના લગ્નમાં ક્રાણુ સ્થાને કાપણુ ગ્રહ હોય તેનાથી બીજે, ત્રીજે, ચેાથે; દશમે, અગિયારમે અને ખારમે સ્થાને રહેલા ો તેના મિત્રો થાય છે. અને ઈતર સ્થાનમાં, એટલે ૧-૫-૬-૦૭–૮ મા સ્થાનમાં બેઠેલા ગ્રહો તેના રાત્રુ થાય છે.
૧
પચધા મૈત્રીની સમજ—અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિશત્રુ; ટ્ નૈસગિક અને તાત્કાલિક મૈત્રી–બંનેમાં મિત્ર હાય તે અધિમિત્ર કહેવાય; એકમાં મિત્ર અને ખીજામાં સમ હોય તે મિત્ર કહેવાય, એકમાં મિત્ર હોય અને ખીજામાં શત્રુ હાય તે સમ કહેવાય, એકમાં શત્રુ અને ખીજામાં સમ હાય તે શત્રુ કહેવાય; અને એકમાં શત્રુ હોય અને ખીજામાં પણ શત્રુ હાય તે અધિશત્રુ કહેવાય.
શિષ્યનું નામ પાડવાની રીત–નામ પાડવામાં ગુરૂ શિષ્યનું પરસ્પર બીયા ખારમું, નવ પંચમ; (અશુભ ) ષડાષ્ટક તથા ત્રીજી, પાંચમી અને સાતમી તારા; આટલા વાનાં વવા; વિરૂદ્ધ ચેાનિવાળા નક્ષત્રમાં નામ પાડવું નહી. પરંતુ તે નક્ષત્ર જો એક નાડી ઉપર આવેલ હોય તા વિરૂદ્ધ યાનિવાળા
નક્ષત્રના દેષ નથી.
વિષ્ટિ (ભદ્રા) કરણ—અશુભ છે, સુદ પક્ષમાં ચતુથી† તથા એકાદશીની રાત્રીએ (પશ્ચિમ દળમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાએ દિવસે (પૂર્વ દળમાં) ભદ્રા હોય છે અને વદ પક્ષમાં ત્રીજ અને દશમીની રાત્રિએ (પશ્ચિમ દળમાં) અને સાતમ તથા ચૌદશે દિવસે (પૂદળમાં) ભદ્રા હેાય છે. જો રાત્રિની ભદ્રા દિવસે હાય અને દિવસની ભદ્રા જો રાત્રે હોય; તા તે વખતે ભાના ઢાય નથી.
વિષ્ટિ (ભદ્રા) સ્થાનમેષ, વૃષભ, મકર, અને કના ચંદ્ર હાય ત્યારે વિષ્ટિ (ભદ્રા) સ્વર્ગમાં; કન્યા, મિથુન, ધન અને તુલાના ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ પાતાલમાં અને કુંભ, મીન, વૃશ્ચિક અને સિંહના ચંદ્ર હાય ત્યારે વિષ્ટિ મનુષ્ય લેાકમાં રહે છે. સ્વગ માં તથા પાતાલમાં વિષ્ટિ હાય તા સુખાકારી અને મનુષ્ય લાકમાં હોય તે દુઃખદાયી જાણવી.
મનુષ્ય લેકમાં રહેલી ભદ્રા સન્મુખ ગણાય છે. અને તેથી તે સન્મુખભામાં પ્રયાણ કરવું નિહ.
ચંદ્રની ખાર અવસ્થા—-૧ પ્રોષિતા, ૨ હતા, ૩ મૃતા ૪ જ્યા. પ હાસા, ૬ હર્ષી, છ રતિ, ૮ નિદ્રા, ૯ ભુક્તિ, ૧૦ જરા, ૧૧, ભય, ૧૨ સુખિતા, તેમાંથી પ્રેાતિા, હતા, મૃતા, નિદ્રા, જરા અને ભય એ છ અવસ્થા ખરાબ છે.
આ અવસ્થાના મ–મેની પહેલી અવસ્થા પ્રેષિતા, વૃષમની પહેલી હતા. મિથુનથી પહેલી મૃતા એ પ્રમાણે ક્રમ સમજવા.