SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 3]૨-૭-૧૨, શુધવારે ૮-૧૩, ગુરુવારે, ૪-૯-૧૪, શનિવારે ૫-૧૦-૧૫ તિથિ હોય તે મૃત્યુયોગ થાય છે. જ્વાલામુખી યોગ–એકમે મૂળ, પાંચમે ભરણી, આઠમે કૃતિકા, 'નમે રોહિણી, અને દશમે આશ્લેષા નક્ષત્ર હોય તે જ્વાલામુખી થાગ થાય છે. આ રોગ અશુભ છે. કાળમુખી યોગ-ચેથને દિવસે ત્રણ ઉત્તરા, પાંચમે મઘા, નોમને કૃતિકા ત્રીજને અનુરાધા તથા આઠમને શહિણી હોય તે કાળમુખી નામને ગ થાય છે. આ વેગ અશુભ છે, યોગીનીનું કોષ્ટક પૂર્વ ઉત્તર અગ્નિ નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ વાયવ્ય ઈશાન ૧-૯ ૨–૧૦ -૧૧ ૪-૧૨ ૫-૧૩ ૬-૧૪ ૭-૧૫ ૮-૧૦ શોગિની જનાર માણસને પછવાડે યથા ડાબી બાજુએ સારી અને સન્મુખ તથા જમણી બાજુએ અશુદ્ધ જાણવી. . વત્સ ચાર-મીન, મેષ અને વૃષણ અંતિમ વન્ય પશ્ચિમ દિશાએ ઉગે છે. મિથુન, કર્મ અને સિંહ સંક્રાંતિ હોય ત્યારે વસ્ત્ર ઉત્તરમાં ઊગે છે. કન્યા, તુલા અને વૃશ્ચિક સંક્રાંતિ હોય ત્યારે વત્સ પૂર્વમાં ઉગે છે, તથા -ધન, મકર અને કુંભ સંક્રાંતિ હોય ત્યારે દક્ષિણમાં ઉગે છે. જે તે વહ પ્રયાણ તથા પ્રવેશ સમયે સન્મુખ કે પાછળ શારે નથી એટલે ડાબે તથા જમણે પાસે હોય તે તે સારે છે. અન્ય વિધિ-વસવાળી દિશાના સાત ભાગ કરવા, તે સાત ભાગના અનુક્રમે વત્સ ૫, ૧૦, ૧૫, ૩૦, ૧૫, ૧૦ અને પાંચ દિવષ રહે છે, તેમાંથી મધ્યના (ચેથા ભાગના) ત્રીસ દિવસેમી વત્સ હાય રે તેની સન્મુખતા વન્ય છે. અર્થાત મધ્ય રાશિમાં વસ ઉદય પામે ત્યારે વન્ય સમજાવે. ' શુક વિચાર-શુક જે દિશામાં ઊગે છે તે દિશા સન્મુખ ગણાય છે. શુક્ર અ—ખ તથા જમણો વર્ષ કહો છે. શુક્ર સન્મુખ–રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપાદ સધી શક અનુખને કે નથી. રાહુ વિચાર-રાહુ અલયથી આરંભીને દિવસે અને રાત્રે બધું અધે પહાર નીચે આપેલ શિા અને વિદિશામાં કમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ અને ઉત્તર, નત્ય; તે રાહ ગમન કરનારના પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન-રવિવારે નૈઋત્ય, સેમવારે ઉત્તર, મંગળવારે અમિ, બુધવારે પશ્ચિમ, ગુરુવારે ઇશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં; રાહ ગમન કરનારની પછવાડે તથા ડાબી બાજુએ શુભ છે. પ્રયાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪-૯-૮ તિથિ સિવાય. • શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ' રેવતી, હસ્ત, પુનર્વસુ, શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. મધ્યમ નક્ષત્ર–રોહિણી, ત્રણ ઉત્તરા, ત્રણ પૂર્વી, શતભિષા, જયેષ્ઠા, અને મૂળ. શુભ વાર–સેમ, ગુરુ, શુક્ર અને બુધવાર.' પ્રયાણુ-અનિછતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. ફાંકડ અથવા ચાથાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વન્ય છે. ' તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરુવાર, ચેાથ બુધવાર, પાંચમ મંગળવાર, છઠ સેમવાર અને સાતમ ને રવિવાર. નગર પ્રવેશ-હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તરા ત્રણે, શહિણી, પુષ્ય, મૃગશીર્ષ, મૂળ અને રેવતી નક્ષત્ર; સેમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિવાર શુભ છે. - વિદ્યારંભનું મુહૂર્ત –ગુરુ, બુધ, શુક્ર અને રવિવારે; અશ્વિની, ત્રણે પૂર્વી, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ, આર્કી, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા; આ નક્ષત્ર વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્ર – મૃગશીર્ષ, આદ્ર, પુષ્ય, ત્રણ પૂર્વા, મૂળ, આશ્લેષા; હસ્ત અને ચિત્રા. નંદીનું (નાદ માંડવાનું) મૂત-રવિ, સેમ, બુધ, ગુરુ કે શુક્રવાર પૈકી કઈ વારે; સ્વાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત, અશ્વિની, અજિત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી, હિણી અને ત્રણ ઉત્તરામથિી કઈ નક્ષત્ર હોય તે વિચારણાદિ ક્રિયા માટે નદિ માંડવી.
SR No.546324
Book TitleMahendra Jain Panchang 1958 1959
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1959
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy