________________
અભિજીત–ઉત્તરાષાઢા નક્ષત્રને ચોથે પદ તથા શ્રવણ નક્ષત્રની પહેલા ૪ ચાર વડી અભિજીત નક્ષત્ર કહેવાય છે.
શાંતિક પૌષ્ટિક કાર્ય–બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે-હિણી, મૃગશીર્ષ, મધા, ઉ. ફાલ્ગની, હસ્ત, સ્વાતી, અનુરાધા, મૂળ, ઉત્તરાષાઢા, 6. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં કરવું.
લોચનાં નક્ષત્ર –પુનર્વસ, પુષ્ય, શ્રવણ અને ધનિષ્ઠા શુભ છે. કૃતિકા, વિશાખા, મધા અને ભરણી વર્ષ છે. બાકીનાં નક્ષત્રો મધ્યમ છે. શનિવાર, મંગળવાર, વન્ય છે અને રિક્તા તથા ૬, ૮, ૦)) તિયિ વન્ય છે.
વાસ્તુ પ્રારંભ એટલે સૂત્રપાત તથા ખાતમુદત માટે વૈશાખ, શ્રવણ, માગશર, પિષ અને ફાગુન લેવાના કહે છે. બીજાની મનાઈ કરે છે.
દેવાલય ખાતઃ-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્નિ કેણુમ ખાત; મિથુન, કા', જિદ એ ત્રણ સlતિમાં વાયવ્ય કોણમાં ખાત; કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ સંકતિમાં ઇશાન કોણમાં ખાત, ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં નૈઋત્ય કોણમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી ત્રણ ઉત્તરા, રોહીણી, હસ્ત, પુષ્ય. ધનિષ્ઠા, શતભિષા, અને સ્વાતી નક્ષત્ર લેવાં , શિલાસ્થાપન-પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, હિણી, હસ્ત, મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્રમાં થાય છે. - પૃથ્વી બેઠી છે કે સુતી તે જોવાની રીતઃ-સુદ ૧થી તિથિ રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી, ત્રણેને સરવાળે કરી ચારે ભાગતી જે ૧ છેષ રહે તો પૃથ્વી ઊભી, બે શેષ રહે તે બેઠી, ત્રણ શેષ રહે તે સતી અને અન્ય રોષ રહેતો જાગતી જાણવી, ઊભી અને જામતી ખરાબ, બેઠી અને સતી સારી અને કુવો ખોદાવવામાં સૂતી સારી જાણવી.
પૃથ્વી જોવાની બીજી રીતઃ-સૂર્યના મહા નક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગુણતાં ૫, ૭, ૯, ૧૯, ૨૬, એ નક્ષત્રમાં પૃથ્વી સુઈ રહે છે જેથી તે નક્ષત્રો લેવા નહીં.
વાસ્તુ -(ગલારંભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચકલવાય (વાય) છે, તેમાં મારંભ (ખાત)માં વૃષભ ચ, સ્તંભમાં કુમ તથા પ્રવેશમાં કળશ ચક લેવાય છે.
વૃષભ ચક્ર -સર્ષના નક્ષત્રથી મુહૂર્તના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર મહુવા, તેમાં તે (સુહર્તના) દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ,
લાં છ મા, બળ ૧૧ , પછી ૧૦ .
બીજી રીતઃ-નરબિછત ગણનાથી પહેલાં 8 શુષ, ૫છી જ અશુભ,[૭ ૫છી ૭ શુભ. પછી ૬ અશુભ, પછી ૨ શુષ, પછી ૫ અશષ છે.
કર્મચક–જે દિવસે સ્થબ શપ હોય તે દિવસની તિથિને ૫ વડે ગુરુવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના અકડા જેવા અને ૧૨ તેમાં ઉમેરવા, પછી થી ભાગતાં શેષ ૪-૭-૧ રહે તે મ જળમાં છે, તેનું ફળ લાભ, શેવ ૫-૨-૮ રહે તે કૂમ સ્થળમાં છે. તેનું ફળ દ્વાન, અને શેષ ૩-૬-૯ રહે તે કર્મ આકાશમાં છે, તેનું ફળ મરણ; એમ ત્રણ પ્રકારે કમ ળ જોઇ શુભ આવતી મુદત લેવું.
કુંભ (કળશ) ચક્ર-સર્યાના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગયુત પહેલાં પાંચ નક્ષત્રો ને; પછીનાં માઠ સારાં અને તે પછીનાં ૮ નેઈ અને બાકીનાં છ નક્ષત્રો સારાં જાણવ.
દ્વાર ચક:- બારણાનું મુહૂર્ત-જે દિવસે કાર ચક્ર જેવું હોય તે દિવસે સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણુતા પહેલાં જ નક્ષત્રે સારી પછી ૨ ખરાબ, ૫છી ૪ સારી, પછી ૭ ખરાબ, ૪ સારી, ૨ ખરાબ અને છેવટન ૪ નક્ષત્રો સારા છે.
બારણા માટે રાહુ-માગસર, પોષ, મહા મહિનામાં રાહુ પૂર્વ; ફાગણ ચિત્ર, વૈશાખમાં દક્ષિણ; જેઠ, અષાડ, શ્રાવણમાં પશ્ચિમ અને ભાદર માસે, કાતિમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ.
પ્રતિમા પ્રવેશ:-પુષ્ય, ધનિષ્ઠ, મૃગશીર્ષ, હિણી, ત્રણે ઉત્તરા, શતભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી; એ નક્ષત્રોમાં શુષવારમાં, સ્થિર લગ્નમાં તથા ચંદ્ર, ગુરુ અને શુક્રનો ઉદય હોય ત્યારે પ્રતિમાને પ્રવેશ શુભ છે.
વજારોપણ:-ત્રણ ઉત્તરા, અદ્રિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, શ૮િણી, અને પુષ્યમાં થાય છે.
દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુહૂર્ત-માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો કરવા.
શુભ માસ - માગસર, માહ, ફાગણ. વૈશાખ, જેઠ તથા મરાઠ માસ બંનેમાં શુભ છે.
શુભવાર-રવિ, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ દીક્ષામાં શ્રમ છે સેમ, બુધ, ગુરુ, શુક પ્રતિષ્ઠામાં શુભ છે.
શુભ તિષિ-૨-૩-૫-૭-૧-૧૧-૧૦ દશામાં જ છે.