SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હિ? જૈન ! 0900 - કતા-જીવનનું અંતિમ ય જે સાચુ સુખ મોક્ષ ત્યાં શાસ્ત્રસ્વાધ્યાય કયાં ગયો? પ્રભુના દર્શન વર્ડ તે સાધી શકાય છે. જે પ્રવૃત્તિઓમાં ધાર્મિક પ્રાપ્ત કરેલ ધાર્મિક ન લીન ચેતન કયાં ઉડી ગયું? અંશ હોતો નથી તે સર્વ વ્યર્થ છે. અસતુ છે, ચારિત્ર કયાં રહું? આ તે નાના છોને પાળવા શકિતના દુરૂપીયોગની પ્રણાલીકાઓ છે અને અને મોટા જીને મારવા એ ધર્મ થયો. આત્મવિકાસ કરવામાં આડખીલીરૂપ છે. (મારો કહેવાનો હેતુ એવું નથી કે કંદમૂળ ખાવાં, મનુષ્ય જન્મથી મરણ પર્યત પ્રવૃત્તિ પરાય- કીડી મંકોડાને મારવાં, પરંતુ આવી સૂક્ષ્મ અહિંસા ભુજ હોય છે. નદિ કશ્ચિત ક્ષતિ જ્ઞાતુ તિષત્ર- પાળવાવાળા સ્થૂળ અહિંસા કયાં પાલતા નથી ?) મવત્ એક ક્ષણવાર પણ કમ વિના પ્રવૃત્તિ વિના આપણામાંના ઘા ખરાઓ આ ધર્મ પાળનારા કોઇ રહી શકતું નથી. મોહમાયાએ એટલું પ્રબલ બગભગતે છીએ-પ્રભુને છેતરનારા-ઠગારા સામ્રાજ્ય આપણા ઉપર જમાવી દીધું છે કે કેવા છીએ; પરંતુ આ સર્વનું પ્રાયશ્ચિત પ્રથમ ધર્મની પ્રકારની પ્રવૃત્તિઓ મનુષ્ય પર્યાયની સાર્થકતા સિદ્ધ લગામ ઝાલી રાખવાનો દાવો કરતા પંડિતનાં કરવા અનુરૂપ છે તે આપણને સુજ તું નથી. પુછડાંઓને, ભ્રષ્ટાચાર ભટ્ટારકને પિથીમાંઅનાદિ કાળથી વળગી રહેલી આ મોહ, માયા, ના રીંગણવાળા શાસ્ત્રીઓને, ધર્મને નામે (કર્મ-બંધન) તેથી મુકત થવું તે મનુષ્ય પર્યા- ધતીંગ મચાવનાર સાધુઓ વગેરેને કરવાનું રહ્યું: યની સાર્થકતા છે. જેણે એ સાર્થકતા સિદ્ધ કરી કારણકે આપણુમાં ધાર્મિક સળો ઘર કરી રહ્યા નથી તેણે મનુષ્ય પર્યાય એળે ગાળી છે એમ છે તેને જન્મ આપનાર તેમને ચારિત્રની વિહવ થિી. આત્મજ્ઞાન થયા વિના કમ લતાજ છે. તે આ જે ઉપદેશ આપે છે તેનાંથી - બંધન શિથિલ કરી શકાતું નથી, અને તે જ્ઞાન અન્યથા પ્રવર્તતા આપણે તેમને જોઈએ છીએ. ધાર્મિક પ્રત્તિઓમાં રોકાયા સિવાય ક્રમશઃ પ્રાપ્ત તેઓ જાતે જ વ્યભીચરી હોય, પરસ્ત્રી પર દૃષ્ટિકરી શકાતું નથી. પાત કરતા હોય, અસત્ય બોલતા હોય, અનાવશ્યક ધાર્મિક પ્રવૃતિઓમાં રોકાવું.એટલે ચારિત્રમય પરિગ્ર૬ રાખતા હોય, પ્રપંચની જાળ પાથરતા બનવું એ વાત ખરી, કારણકે ચારિત્રને ધાર્મિક હોય, લોભાવિભૂત હેય, તો પછી તેમના ઉપદેશની પ્રવૃત્તિઓ સાથે ગાઢ સંબંધ છે; પરંતુ મંદીરમાં અસર જનસમાજ ઉપર કેવી થશે તે કઢપવું સહેલું જઈ પ્રભુનાં દર્શન કરી, કરેલાં પાપને પશ્ચાતાપ છે. આપણુમાં દેવે ઘણું હોય છે, અને તેમને કરી પ્રભુનાં ગુગુમાનમાં બેત્રણ સ્તવન બેલી બે- પિલવા પુરતું કઈપણ પંડિત વગેરેમાં જોવામાં ત્રણ માળ, કેરવીસ્ત્ર સ્વાધ્યાય કરવાં, આવે છે, તે વિના વિલંબે તેને ગુગુ સ જી ગ્રહી ટીલા ટપકાં કરવાં, સૂમ પર દયા બતાવવી લેવા પ્રેરાઈએ છીએ; અથવા ચારિત્ર પથ પર ચાલવા કંદમૂલ-લીલવણ વગેરે ખાવાની બાધા કરવી, કીડી- પ્રયાસ કરતા મનુષ્યો એની દલીલથી પિતાની મંકોડાને ઘાત ન થાય તે માટે કાળજી રાખવી; ભૂલનું સમાધાન કરી લે છે કે, આવા આવા ભણ્યા અને દુકાને બેસી હલાહલ અસત્ય બેલી સામા ગણ્યા જાણકાર જ્ઞાની એ આવા આવા દેષો કરે માણસનાં ગળાં રંસવાં, ઓછું આપી વધારે લેવું, છે તો પછી આપણાથી એ દેષ થઈ જાય ખે ટાં મા૫-તેલ રાખવાં, માલ ની સેળભેળ કરી એમાં શી નવાઇ ?” આટલા માટે જ આપણ સામાં માને મેવા, વિશ્વાસઘાત કરે, ખોટી. ચારિત્ર સુધારણા માં પ્રગતિશીલ બની શકતા નથી. સાક્ષી પુરવી, ખાટા દસ્તાવેજ કરવા, યોગ્ય જે તેઓ ખરા અગરથી જ જનસમૂહને ધર્મ પથસમય કરતાં વધુ સમય સુધી અતિભંથી હાર પર દેરવા ઈચ્છતા હોય તે પોતાના નિર્મલ મણુ અનજન સંગ્રહ કરી કરોડો ની હિંસાનું ચારિત્રનો નમુનો તેના આગળ કાં ન મૂકે? પોતે કારણથઈ પડવું વગેરે અધર્મના કાર્યો કરવાં, સાસરે જાય નહિ ને ગાંડીને શિખામણુ કાં રે ?
SR No.543190
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 12
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages38
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy