SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ दिगंबर जैन । GO. ( ૧૨ ) નામ જે એને ગુજરાતી સામાયક પાઠે શુદ્ધહરિગીત છંદમાં તેમજ આયાચના પાઠે ગુજરાતી રાગમાં અને સંસ્કૃત સામાયક પોર્ટ ગુજરાતી રાગમાં જોતું હોય તેમણે નિચેતે સ્થળે નોંધવવા વિનતી છે કે જેથી બહાર પડયે મેાંકલી શકાય. ભાઈ ? ક્રિયાથીજ ક બંધાય છે, તે કમ થીજ પર્યાય બધાય છે, માટે દરેક જણનું ત્તવ્ય છે કે શુદ્ધ ર્ષાય પ્રાપ્ત કરવા શુદ્ધ ક કરવાં અને સદાચારમય જીવન ગુજરવું. જાએ શ્રેષ્ટતાઇ સદાચારથીજ મેળવી હતી. અને હાલ તેની જે કઇં ઝ ંખી દેખાય છે, તે પશુ એ સદા ચારના રસ્તા વડેજ, માટે દરેક જૈનનું એક ગ્ છે કે શાસ્ત્રાનુસાર ક્રિયામાં પ્રવર્તી થવું. હાલ કેટલાક બાદ નથી કરતા સધ્યા કે નથી જતા પ્રભુ દના. તેમને મારી કરગરીને વિનંતી છે કે તેમણે હંમેશ પરમાત્માના પવિત્ર મંત્રના જપું કરવા તે દિવસે ન્યાયયુક્ત વ્યવસાય વડે વિતાહવા અને મહાવીર સ્વામીના સાચા સેવક બની રહેવુ. ચારે બાજુથી ઉછરી રહેતા સ્વદેશના જમાનામાં આપણું પણ કર્તવ્ય છે કે આપણે શુદ્ધ હાથ કંતામણ–વણુાટનાં વસ્ત્રારા ઉપયેગ કરવા. આપણા મહાવીર સ્વામીને પશુ હાથની ઢળાજ પ્રિય હતી, જેથી મદિરના ચંદરવા અને શસ્ત્રિજીનાં ખાંધણામાં પણ ખાદી વાપરવુ ચુકવું નહિ. પરદેશી માલ હાડકાં ઇત્યાદિ અપવિત્ર વસ્તુતી *જીથી બને છે, જેથી શ્રાવકે તેને પહેરવા તા શુ, પણ સ્પર્શે પણ નહિં કરવા જેષ્ટએ ? તે દશમાં તે। વપરાયજ કેમ ? વળી હાલ વધતા જતા કેશરના અથાગ ભાવને લઇ કેટલાક દુષ્ટ વેપારીએ બનાવટી કેશરના ઉપયોગ કરવા લાગ્યા છે, જેમાં લેાહીમાંસાદિ મિશ્ર હાય છે...માટે જૈતાનું વ્ય છે કે કાં તા કેશરને ત્યાગ કરવા અગર સુરતથી પવિત્ર કાશ્મીરી કેસર મંગાવી વાપરવું. કપટ યુક્ત વ્યાપારના આ જમાનામાં જેનાએ જાળવીને ચાલવાનુ` છે. બહારની બીજી કામેાની જેમ જનાએ પ્રથમજ પરદેશી કાપડ નહિ પહેર વાની પ્રતિજ્ઞા લઈ પછીજ ખાર વ્રતમાંનુ અહિંસા વ્રત લેવાનું છે. સેવા, અહિં સા અને સ્વદેશી વસ્ત્રના ઉપયેગ એ પણ સદાચારનાંજ અંગ ગણાય છે માટે સરક ના ઉદય કરવા મનુષ્યની સેવા, સ્વદેશી તર પ્રેમ અને અહિંસા મય છત્રન અવસ્ય કરવું જોષ્ટએ. આ બાબતપર વધારે લખવા વિચાર છે, જેથી હાલ તેા આટલેથીજ બંધ કરૂ છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ લખનાર હુ' છુ' આપ સર્વેને સદાચારમય જીવનથી ઉન્નતિને ઉચ્ચ સ્થળે જોવાને ઉત્સુક – મેહનલાલ મથુરાદાસ શાહુ-કાણીસાં. 1641 ગનજી | क्या कहें किससे कहें, सुनते नहीं फरियाद भी । સહત મુવિ હૈ, માં, હોળવુ અદ્યાત્ મી ॥૧॥ ऐ कौमके पंचों तुम्हें भी, मौत आयेगी कभी । या भुला दी है कहीं, उसने तुम्हारी याद भी ॥२॥ इस कदर से जुल्म वस्या, कर रहे है पीर मर्द । रोकता कोई नहीं है, ये बुरी बुनियाद भी ॥३॥ વાંતે હૈં ઉંટના ગાનમેં, ઘરી હાય હાય । हो रहे हैं इस तरह घर सैकड़ो बरबाद भी ॥ ४ ॥ होगा नहीं कुछ इक़में, अच्छा, बालदेनो देखना । बेचकर हमको अगर दिलकर रहे हों शाद भी ॥५॥ કૌનકા યો ધર્મ હૈ ! ો શઘ્ર હૈ ઝિયમ જિલ્લા । ब्याह दो बूढ़ों को वो कौनसा उस्ताद भी ॥६॥ ચવ ોના ? અમીરી, તે અમત્તે! યે ગુ, कर रहे हो रस्म आगेको बुरी ईजाद भी ॥ ७॥ ऐ दलालो ! क्या दलालीको हमी बाक़ी रहे ! तान रौशन होगया, छोड़ी नहीं औलाद भी ॥ ८ ॥ होगा अगर 'पन्ना' हमारी आहमें कुछ भी असर । मोम दिल हो जायँगे, जो मिस्ल है फौलाद भी ॥९॥ વજ્રાકાર નૈન, ફ્લેશ । बुकींग क्लार्क ।
SR No.543190
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 12
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages38
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy