SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) ****** * प्रातः कर्म विचार. * *************** * (લેખક-માહનલાલ મથુરાદાસ, કાણીસા). વહાલા ધર્મ બધુએ ! ! ! ભગ પૂર્વના સમયમાં આપણે જૈન એટલે વિજેતા જેણે સર્વોપરી પદ પ્રાપ્ત કર્યું છે, તે જૈન વાનના ઉપદેશને માનનારા જતા કહેવાતા હાલ પણ કહેવાઈએ છીએ ખરા, બાકી ામાં પૂના સમયની ક્રિયા કે નથી તેવી ઉચ્ચતમ ધાર્મિક શ્રદ્દા ! નથી આપઆપીમિ આપા સમાજમાં દૃષ્ટિપાત કરતાં નથી જાંતી પ્રાતઃસધ્યા કે, નથી જશુાતી સ્નાન પૂજા. જણાય છે, ફક્ત રાટલા સ્નાન વિધિ એટલે કે ખાવાને સમયે સ્નાન કરવાની કુપ્રથા ? दिगंबर जैन | ONOPO આ લેામાં, આ કાળમાં મહાવ્રત ધારણ કરવાં મહાન ફીણુ છે. આ જગમાં દીન એવા હું કયા ઉપાય વડે આ સંસારસમુદ્ર તરી શકીશ એવા મનમાં વિચાર કરી શૈયામાંથી ઉઠી શ્રાવ કાને માટે શુદ્ધ એવુ દિશા તરફ મુખ યક કરવું. ખરી રીતે જોતાં આપણા કેટલાક અધુએ તે ક્રિયા જાણુતાજ નથી તેા કરે ક્યાંથી કેમકે આપણા પૂર્વાચાર્યાએ જે ક્રિયા બતાવી છે તે પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં છે, તેથી આપણે સમજી શકતા નથી, તેમજ આપણી કાછી ગાદીના નિમિત્તથી વળગેલા રહેતા આધુનીક કુલ મુરૂએ નથી તે ક્રિયાના ઉપદેશ કરતા જેથી મારા ઉમેદવાન અઆને તે ક્રિયાઓથી વાકે કરવા હું ઉપરના નામથી ભગવાન શ્રી જિનસેનાચાયના કથનાનુસાર શ્રાવકાની સવારમાં કરવાની ક્રિયાઅને મારા વિચાર!સહ રજુ કરૂ હ્યુ, તે વખતે મારામાં ક ́ઇ દોષ રહી જાય તેા તે વિદ્વાન વાંચકવર્ગ ક્ષમાની નજરે શ્વેશે એમ આશા છે. શ્રાવકે પ્રાતઃકાલમાં પથારીમાંથી ઉઠી શ્રીજિને ભગવાનનું મનમાં ધ્યાન કરવું. આતંરાક, ધ્યાનાને છેડી દઇ સાત તાવાને વિચાર કરવા. ધ અને શુકલ એ છે ધ્યાનેાનું ધ્યાન કરવુ. અને પછી હમેશાં પોતાની ઈચ્છાવા અનિચ્છાથી થતાં પાંચસો નાશ કરવાવ સામાયક કરવું, વસ્ત્ર ધારણ કરી પૂર્વ કે ઉત્તર કરીને માન ધારણ કરી સામા સામાયક. समता सर्वभूतेषु संयमे शुभ मारना । आ रौद्र परित्याग स्वद्धि सामायिकं मतम् ॥ અ-સર્વ પ્રાણીથી સમબુદ્ધિ ધારણ કરવી. સંયમમાં શુદ્ધ બુદ્ધિને લગાડવી. આર્ત્ત અને રાત્ર ધ્યાનના ત્યાગ કરવા તેનુ નામજ સામાય૪. આજે તા આપણે પલાંઠી વાળી સામાયકની ચેાડી હાથમાં લઇ સામાયક વાંચી જવું, યા માઢે હૈય તે અસ્ટમ પસ્ટમ લલકારી જવું. સવા રમાં યા અપેારે આઠ વાગે કે દશવાગે સધ્યાકાળે યા રાત્રે નવવાગે કે દશાગે જ્યારે મન ડાય ત્યારે સામાયક લલકારવું' તેને સામાયક કર્યું. એમ કહીએ છીએ. વળી કેટલાક તે વાતેા કરતાં જાય તે મનમાં પાઠ પણ ચાલતા હોય એમ ડેળ કરે તેને પણ સામાયક કર્યું એમ સમજે છે. આપણે સામાયકને એવી રીતે બહુજ ઉતારી પાડયું છે. નહિ તે। સામાયક એજ મનુષ્યમાત્રની મુક્તિને રસ્તા છે. સર્વ ‘ ધર્મવાળા ' સામાયકના સ્વિકાર કરે છે. કાઇ પ્રાણાયમ કહે છે, તેા કેમ ચેગાભ્યાસ હે છે. કાઇ ધ્યાન કહે છે, તેા કાષ આત્મવિચાર કહે છે, પશુ એ સર્વેના સામાયકમાંજ સમાવેશ થાય છે. વળી હાલમાં આખા ભરતખંડમાં ચાલી રહેલી રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પશુ સામાયક એ સમાનતાની—ય તરફ પણુ બંધુભાવ બતાવવે, એમ ખાસ કહેલુ છે. તેમજ ખુદ્દ મહાત્મા ગાંધીજી સરખા પણુ સામાયકના સ્વિકાર કરી દરરાજ એ કલાક આત્મધ્યાનમાં વીતાડે છે. મનુષ્ય માત્રે ચાવીસ કલાકમાંથી પા અડધા કલાક ફ્રાજલ કાઢી સામાયક હરનિશ કરવુ જોઇએ.
SR No.543189
Book TitleDigambar Jain 1923 Varsh 16 Ank 11
Original Sutra AuthorN/A
AuthorMulchand Kisandas Kapadia
PublisherMulchand Kisandas Kapadia
Publication Year1923
Total Pages36
LanguageHindi
ClassificationMagazine, India_Digambar Jain, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy