________________
અંક ૧] પ્રાકૃત વ્યાકરણ-સંક્ષિપ્ત પરિચય.
[ ૧૩ બીજામાં આવે ( ?) લગાડવામાં આવે છે, જેમ કે જાતિ અથવા વેવિ ( અહીં, પ્રથમના અને વિકલ્પ આપે છે, વ૦ ૭. ર૭). - જો ધાતુને અંત્યાક્ષર વ્યંજન હોય તે તુમુન રૂપ કરતી વખતે તુન્ લગાડવામાં આવે છે, પણ અંત્યાક્ષર સ્વર હોય તે ગુમ લગાડવામાં આવે છે, જેમ કે ઉપરથી વ ની ઉપરથી નેવું. ઘણીવાર વ્યંજનાંત ધાતુને ૪ અથવા ઇ લગાડીને ધાતુને સ્વરાંત બનાવવામાં આવે છે, અને ત્યાર પછી તેને સુકુ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે મિડુ (), કાવ્યમાં ઘણું વાર લેપ કરવામાં આવે છે, જેમ કે ઉપરથી , તિરું.
સંસ્કૃતના ત્યાં અંતવાળા કૃદન્ત બનાવવાને પ્રાકૃતમાં ટૂળ અગર જ પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે = ઉપરથી શનિ, દેત્ર ઉપરથી દેજૂળ. સંસ્કૃતના ૨ સંતવાળા કૃદંત બનાવવાને પ્રાકૃતમાં રસ લાગે છે, અને ગદ્યમાં ઘણું ખરાં આના રૂપે વપરાય છે, જેમકે શું નું દિલ. કેટલીક વાર ગદ્યમાં ત્યાં ને સ્થાને ડુબ વપરાય છે, જેમ કે વાકુબ (રુત્વા); કુબ (નવા), વિગેરે. (વર૦ ૧૨. ૧૦).
કર્તરિ વર્તમાન કૃદંતને અંતે સંત પ્રત્યય (અથવા, થ૦ ૭. ૩૪ પ્રમાણે તો લાગે છે, જેમ કે દંત, સુત. (વરરુચિ ૭. ૧૧) ના કહેવા પ્રમાણે સ્ત્રીલિંગનાં પદ તેમજ પદ્ધતી એમ બે રૂપ થાય છે. મધ્યમ પ્રયોગમાં વર્તમાન કૃદંતને પ્રત્યય માન છે (સ્ત્રીલિંગમાં માળા અથવા માતા પ્રત્યય લાગે છે ). - કમણિપ્રયાગમાં રા અને માન પ્રત્યે લાગે છે, અને તેની પહેલાં જુગ પ્રત્યય લાગે છે,
વન્ત (ાર્યકાળ ), તેમજ, ૩૪ત્ત (ઘમાન), રવીંગના કુદતના રૂપ સંસ્કૃતપ્રમાણે થઈ તેમાં પ્રાકૃતના નિયમ પ્રમાણે ફેરફાર થાય છે, જેમ કે કુદ્ર અથવા સુશ્રુત ટકaષ કેઈક વાર વચ્ચે ઉમેરવામાં આવે છે, જેમ કે ધરિ (વૃત), (કૃત). આ ઉપરાંત કેટલાંક અનિયમિત રૂપ થાય છે, જેમ કે રુપ (વિત). વિધ્યર્થ કૃદંતના જ ને તેની પહેલાંના વ્યંજન પ્રમાણે પરફાર થાય છે, જેમ કે વિઇ (વિરાણ), am ( ); એની પ્રત્યયને બદલે સfrગ, અથવા મrs થાય છે, જેમ કે ફૂગળી (પૂના ), વજનિક (જય).
પ્રાકૃતમાં પરોક્ષભૂત કાળ નથી. તેના ઠેકાણે અકમક ધાતુના અર્થમાં ભતકાલવાચક ધાતુસાધિત વિશેષણ ( કર્તરિ વતીને ઉપયોગ કરવામાં આવે છે. અને સકર્મક ધાતુના અર્થમાં તેવાજ રૂપની કર્તની તૃતીયા અને સકમની પ્રથમ વિભક્તિ વડે કામ લેવામાં આવે છે.
અવ્યવિષે પ્રાતમાં વિશેષ જાણવા જેવું કાંઈ નથી. ફક્ત એટલું જ જાણવું જોઈએ કે તિ ને બદલેર મૂકવામાં આવે છે, જેની પહેલાં મા, અથવા નેહરૂ બનાવવામાં આવે છે, અને અનુસ્વારની પછી આવે-તે તિ થઈ જાય છે. હસ્વ સ્વર અગર , ગૌ પછી વહુ આવે તેને શો થાય છે, તથા દીર્ઘ સ્વરની.પછી (તથા અનુસ્વાર પછી પણ) શુ થાય છે. તે જ પ્રમાણે પવને બદલે જેવા અથવા તેવ, અને પુત્ર તેમજ ચ થાય છે. ને બદલે વિગ તથા કવ થાય છે; આપ જે સ્વર પછી આવે તે તેનું વિ અથવા વિ થાય છે, અને અનુસ્વાર પછી આવે તે જ થાય છે, તથા વાક્યના આરંભમાં ય થાય છે. તે
આ સ્થળે માગધી ભાષાનું નામ જણાવવાની જરૂર ગણું છું. તેમાં ૩ અગર ને બદલે ?
૧. કાવ્યમાં સ્વરની પહેલાં આવેલું અનુસ્વાર પિતાની સાથેના અંત્યસ્વરને દીઘ બનાવે છે. પણ જે અનુસ્વારને ૫ તરીકે લખવામાં આવે છે તે સ્વર - હસ્વ જ રહે છે, અને ત્યાર બાદ એ બેઉ શબ્દની સંધિ થાય છે? જુઓ વેબર, સતરા પા૦૪૭,