SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] પ્રાકૃત વ્યાકરણ-સંક્ષિપ્ત પરિચય. g= ૨, ૪, (), (ભાગ્યેજ); જેમ કે શરા, નિર્જન, કળ ને બદલે સટ્ટ, ળિgs, પષ્ટ થાય છે. ર=જેમ કે જહાર નું વાર થાય છે. a= " ચ, (૪), છે, જેમ કે ચિ, પૂર્વ ને બદલે વાવ, પુત્ર થાય છે. = , સ, શ્વ, જેમ કે વન, , અશ્વ, મનસ્વિની ને બદલે સંત, ગંદુ, સંતો, અતિ થાય છે. - ૪=૧, ૨, ૪, ૨, શ્વ, દમ, ણ, ઘ, ચ, ઝ, ; જેમ કે ઉર્ષ, ક્રિમ, રાકફાસ્ટ, વિશ્ચાત્ત, અશ્વ, સુખ, પુષ્ય, વિજ્ઞામિ, તચ, , તપસ્વિકૂ ને બદલ રસ્સા, ૩િ, રાગસમિ, વિત્ત, રસ, સોસ, પુર૩, પરિભ્રમ, તલ્સ, સદ્દઢ, તવસ્સી થાય છે. ' - તા.ક.-જે સંસ્કૃત શબ્દોમાં ત્રણ વ્યંજને જોડાયેલા હોય છે તેમાંના અધસ્વરને પ્રાકત કરતી વખતે, લેપ કરવામાં આવે છે, અને ત્યાર પછી બાકી રહેલા વ્યંજન માટે ઉપયુકત નિયમ લાગુ પાડવામાં આવે છે; જેમ કે મર્ચ = અચ્છે; પરંતુ આવા ( અર્ધસ્વર વાળા) જોડાક્ષરની પહેલાં અનુનાસિક વ્યંજન આવ્યું હોય તે બાકી રહેલા જોડાક્ષરની બાબતમાં સામાન્ય નિયમ લાગી શકે છે માત્ર અનુનાસિક પછી તેઓ બેવડાતા નથી, (વર૦ ૩, ૫૬) જેમ કે વિશ્વ =વિજ્ઞ. [ શ ને ૪ (વર૦ ૩, ૨૮) પ્રમાણે થાય છે.] ઉપર્યુક્ત નિયમ ઉપરાંત, હાલ કવિના સપ્તશતકની જેમ બીજા પદ્યમાં ઘણું અનિયમિતતા જોવામાં આવે છે, જેમ કે પૈો નું પ્રાકૃત રૂપ વરરૂચિએ તેઢો તથા તેને આપ્યું છે. તેજ પ્રમાણે નમસ્ત નું પ્રાકૃત રૂપ (૩રામ, પા. ૧૦૫, તથા સતરા ૭૪), તથા બહથa (માહિતી), પા ૯૦), વિગેરે જોવામાં આવે છે. વિભાગ ૨. પ્રાકૃત નામો પાંચ જાતનાં હેઈ શકે: ૧ અકારાંત તથા આકારાંત, ૨ દકારાંત તથા કારાંત, ૩ કારાંત તથા સાકારાંત ૪ મૂળરૂપે ગાકારાંત ૫ વ્યંજનાંત. છેલ્લા બે વિભાગમાં પડે એવાં નામ ઘણુ થોડાં છે. સકારાંત પુલિંગ શબ્દને સર અથવા આ અંતવાળા બનાવવામાં આવે છે, જેમ કે પિતા-પિશ ત્રિા-પિઝા, મર્તા-માનો, મર્તામત્તાવેજ. પ્રથમ તથા દ્વિતીયા બહુવચનમાં, તૃતીયા અને પછી એકવચનમાં, તેમજ સપ્તમી બહુવચનમાં, છેવટના ને બદલે ૩ મૂકવામાં આવે છે, અને પછી સકારાંત શબ્દની માફક તનાં રૂપે ચાલે છે જેમ કે મા-મતુળા, મર્તુ–મgો. આવું રૂપ વપરાયેલું પણ જોવામાં આવે છે, જેમ કે મઢ-મgઢ. સંબન્ધદશક નામનું પ્રથમા એકવચન આ અંતવાળું પણ હોય છે, જેમ કે પિતા-પિમા; માત્મામા, અને ત્યાર પછી સાકારાંત સ્ત્રીલિંગ નામની માફક તનાં રૂપો ચાલે છે. મ નું સંબધનરૂપ મન્ન થાય છે અને તેનું સ્ત્રીલિંગરૂપ મદિની અથવા મળી થાય છે. વ્યંજનાત નામોની દ્વિવિધ ગતિ થાય છે: (૧) તેમને અંત્ય વ્યંજન ઉડી જાય છે અને ત્યાર બાદ ઉપર બતાવેલા પહેલા ત્રણ રીતે તેમનાં રૂપ ચાલે છે (નપુંસકલિંગ નામ પુલિંગ બની જાય છે), જેમ કે (વરજૂ) નું પ્રથમાનું રૂપ , મ (ાર્મન) નું કામ થાય છે, અથવા (૨) મૂળ શબ્દને કે મા લગાડવામાં આવે છે, જેમ કે રાજૂ નું તો મારાન્ નું મતિના જે વિભક્તિઓના પ્રત્યએ વ્યંજનથી શરૂ થતા હોય તેમને માટે સાધારણ રીતે આ નિયમ લાગે છે. આ ઉપરથી જણાશે કે આ યુક્તિઓ વાપરવાનું કારણ વ્યંજનથી શરૂ થતા ૧. વ=, જેમકે દ તે (વર૦ ૮.૪૧), જેમાં ૩૬ ની પછી જ આવે છે.
SR No.542003
Book TitleJain Sahitya Sanshodhak Samiti 1923
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Karyalay
Publication Year1923
Total Pages126
LanguageHindi
ClassificationMagazine, India_Jain Sahitya Sanshodhak Samiti, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy