________________
FLUIETSIE HIYO
[પૂબહુશ્રત-સૂરિ પુરંદર, આગના તલસ્પર્શી વિવેચક, આગેમિક-પદાર્થ-રહસ્યદ્દઘાટક, આગમવાચન-દાતા, આગમ દ્ધારક : શ્રીના બહુમૂલ્ય તાવિક-વ્યાખ્યાનના વ્યવસ્થિત સંકલનરૂપે આગમિક-રસથાળ જેવા આગમ ચેતનું પ્રકાશન વિ. સં. ૨૦૨૧ થી કરૂણાનિધિ વાત્સલ્ય સિંધુ, પૂ. સ્વ. ગચ્છાધિપતિ આ. શ્રી માણેકસાગર સૂરીશ્વર ભગવંતના વરદ આર્શીવાદથી નિષિ દનપણે ચાલી રહેલ છે
- તેમાં ત્રીજા પુસ્તકમાં પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીના ટૂંકા-માર્મિક ગંભીર અર્થપૂર્ણ નિબંધ લેખે વ્યાખ્યાને સંગ્રહ આ વિભાગમાં રજુ કરાય છે.
તે પ્રતિવર્ષના નિયમ પ્રમાણે આ વખતે મહત્વના ચાર લેખે તત્વરૂચિ જનતાના હિતાર્થે વ્યવસ્થિત સંકલન કરી રજુ કર્યો છે.
- વિવેકી-વાચકને જ્ઞાની-સદ્દગુરૂના ચરણમાં બેસી એગ્ય રીતે આના રહસ્યને સમજવા પ્રયત્ન કર. .]