________________
પુસ્તક રજૂ
[ તાત્પર્ય એ છે કે- આ સૂત્રમાં વિધાનનું પ્રતિપાદન નથી પરંતુ જ્યારે હેતુના ભેદનું જ પ્રતિપાદન કરવું ઈષ્ટ છે તે પછી તનિસત્ સામાçr એટલું સૂત્ર કહેવા કરતાં “તય નિધિrૌ હેતુ એ પ્રમાણે સૂત્ર કરવાની જરૂર હતી, આટલે દ્રાવિડી પ્રાણયામ કરવાની શી જરૂર હતી?
સમાધાન – તવેતર થર્શન દ્ધિવિન્ધ મવતિ એ વાક્યમાં જે ત્રિવિધ પદ . તે પદથી સમ્યગ દર્શન બે પ્રકારનું છે. એમ ન સમજાય અને ઉપરની શંકાને સ્થાન ન રહે તે માટે ભાગ્યકાર પોતેજ gિવિષ પદને અર્થ કરે છે કે “દિત વિઘમિતિ, અહિં દ્વિવિધ એટલે દ્વિહેતુક બે હેતુવાળું સમ્યગૂ દર્શન છે. એમ અર્થ કરવાને છે.
દ્વિહેતુ પદને વિગ્રહ કરે છે, તે નિષિામાં પ્રસ્થાન સમાજ-જ્ઞાવિત્તી હૈ ચહ્ય તત્ હેતુ નિસર્ગ અને અધિગમના જુદા જુદા સમાસ નહિં કરવા દ્વારા જણાવેલા બે હેતુઓ એના છે તે દિદેવ ગણાય
આ પ્રમાણે દ્વિવિધ પદને અર્થ દ્વિહેતુક કહેવાને છે, પરંતુ સમ્યગૂ-દર્શનના મુખ્ય ભેદો જણાવનારૂં નથી.
તમે કહે છે કે-દ્વિવિધ પદને દ્વિહેતુક અર્થ કરી દ્વિવિધ હેતુની દ્વિવિધતા જણાવનાર છે, તે એને માટે પ્રમાણે શું? તેના સમાધાનમાં ટીકાકાર ભાષ્યકારના પક્ષકાર થઈને સાફ કહે છે કે, સમ્યગ દર્શનના પ્રકાર જણાવવા માટે નિર્વેરાવામિરવધનાવિકરાસ્થિતિવિધાન: એ સૂત્ર આગળ આવવાનું હોવાથી આ સૂત્ર હેતુનું જ દૈવિધ્ય જણાવનારું છે, એ સિદ્ધ થાય છે.
શંકા- ઉપરની વાત જવા દો પરંતુ સમ્યગ્ન-દર્શનની ઉત્પ ત્તિમાં તમે નિસર્ગને કારણે માને છે તે “નિસર્ગ, એટલે શું?