SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આગમન આવે તે રતનિંસ્થામણqવાત, યદું અને તેને નિત્ય સંબંધ હેવાથી અર્થાત્ જ્યાં ચત્ આવે ત્યાં ત્યાં તત્ આવવું જ જોઈએ અને જ્યાં તેને પ્રવેગ આવે ત્યાં ચત પદને પ્રયોગ હેજ જોઈએ. આ કારણથી હવે આખા ભાષ્ય વાક્યનો એ અર્થ થયે કે જે કારણથી આગળ જેનું સ્વરૂપ કહેવામાં આવશે એવા નિસર્ગ અથવા અધિગમથી સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે, તે કારણથી તે તે નિસર્ગ-સમ્યગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવાય છે. આ વસ્તુ છાંતથી સમજાવે છે કે-જેમ ડાંગર, યવ-ઘઉં વિગેરિના અંકુરાઓમાં અંકુરપણું સમાન હોવા છતાં અસાધારણ કારણભૂત યવથી ઉત્પન્ન થયેલા અંકુરને ચાર કહેવાય છે, તે જ પ્રમાણે અસાધારણ કારણ તરીકે રહેલા નિસર્ગ અથવા અધિગમથી ઉત્પન્ન થતા સમ્યગદર્શનને નિસર્ગ-સમ્યગ્ગદર્શન અથવા અધિગમ સમ્યગદર્શન કહેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે- નિસર્ગ અધિગમ એ બને હેતુઓ ભિન્ન છે. અભિન્ન હેતુઓથી સમ્યગ્ગદર્શન રૂપ એક કાર્યની ઉત્પત્તિ છતાં હેતુની ભિન્નતાને અંગે નિસર્ગ સમ્યગ્દર્શન ત્થા અધિગમ સમ્યગ્દર્શન એવા નામેથી સંબેધવામાં આવે છે. શંકા – અત્યાર સુધીના વિવરણ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ સૂત્ર દ્વારા તમે હેતુનું પ્રતિપાદન કરતા હો તે ભાષ્યકાર મહારાજાએ આ સૂત્રના ભાષ્યની આદિમાં “તતત્વ સ ર્શન દિવિવં મવતિ' “આ અનન્તરાધિકૃત સમ્યગ દર્શન બે પ્રકારનું છે, એવું જે વિવરણ કર્યું છે તે અગ્ય છે, ભાષ્યકારે આ પ્રમાણે કથન કરવાની જરૂર હતી કે- સરા પપ્પાના દો તૂ, સમ્યગદર્શન નના નિસર્ગ ત્થા અધિગમ એવા બે હેતુઓ છે, કારણ કે સૂત્ર દ્વારા હેતુનું દ્વિવિધપણું ઈષ્ટ ગણવામાં આવ્યું છે
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy