________________
પુસતક ૪-થું
પ્રાણાતિપાતની વિરતિ સર્વપ્રાણીને નાશ અટકાવે તેથી પહેલે નંબરે! આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે
મૃષાવાદ સર્વ દ્રવ્ય પર્યાય વિષયક, જ્યારે અદત્તાદાના લેવા- મેલવાની ચીજ વિષયક...તેથી બીજે નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકયું.
મૈથુન રૂપ અને રૂપસહગતને માટે, તેથી એથે નંબરે. પ્ર. ૪ એક મનુષ્ય સાધુને નદી ઉતરતાં દીઠો, ત્યાં કહી દીધું કે
તમારૂં મહાવ્રત ગયું, સર્વપ્રાણાતિપાતના પચક્ખાણ કર્યા છે
કે નહિ અને અહીં હિંસા થાય છે કે નહિ? ઉ. સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું એ નયવાક્ય છે. માટે
અપવાદે ઉતરવી પડતી નદીને છોડીને આ પ્રતિજ્ઞા જાણવી. પ્ર. ૫ દયા. સત્ય, અદત્તાદાન એ ત્રણમાં જાળી–બારી મૂકી,
થામાં બારી કેમ ન મૂકી? આ ત્રણ મહાવ્રતમાં પરિણતિ અને પ્રવૃત્તિને જુદી રાખી. શકાય છે. માટે સ્વાવાદ કર ઉચિત છે. પણ ચેથામાં
પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે. એટલે ઉચિત નથી. પ્ર. ૬ પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે
જાળી, બારી, ખાળ, નહેર, પણ ચેથા વ્રતને અંગે જાળી બારી, વગેરે નહિ, આવા ચોથા મહાવ્રતને પહેલે નંબરે
ન મુકયું ને ચોથા નંબરે કેમ મૂકયું! ઉ, હિંસા મોક્ષના આચારને આચરતાં વચમાં આવે છે, પણ
મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવે. પ્ર. ૭ જબરદસ્ત નિરપવાદ મહાવ્રતને એથે નંબરે મુકયું જેને
પહેલે નંબરે મુકવું જોઈતું હતું તેને પણ સત્યથાથી કહીને ચોથે સ્થાને જ મેલવાનું કારણ?