________________
પુસ્તક ૩-જું
વળી ઓળીમાં શ્રીપાલરાજાને રાસ બધા સાંભળે છે, તેમાં વહાણમાં આઠ મુખવાળ મગર છ જોવાને બહાને ધવલશેઠે શ્રીપાલ મહારાજાને લાવ્યા છે, તે સમયે ધવલ શેઠના મલ– તીયાઓએ દેર કાપ્યા ને પિતે સમુદ્રમાં પડ્યા તે વખતે પણ જો સતાનું પદ યાદ આવ્યું. આ શું સૂચવે છે કે- ભાવ જીવન તેનામાં ઓતપ્રોત હતું.
ઓળી કરવા સાથે તેમણે જે આ પદ યાદ કર્યું, તેની કિંમત ખરી રીતે વધુ ગણી,
આવા સંસ્કારો દૃઢ કરવાની જરૂર છે!
ઓળી તે જીવના જીવનમાં નાખવાના સંસ્કારે દાખલ કરે છે. પણ આ સ્થળે જે પદ બેલાણું, તેનામાં તે સંસ્કારે દાખલ થયા કે નહિ? તેની પરીક્ષા રૂપે છે. માટે શ્રેષ્ઠ છે. જડ જીવન આત્માને ભટકાવનારૂં છે તે આપણને નિશ્ચય થાય ત્યારે જ સમ્યકવ થયું તેમ સમજવું. મેહનીયની ૭૦ કડાકોડી સાગરે પમની સ્થિતિ છે, તેમાંથી દ૯ કડાછેડી જેટલી સ્થિતિ બાકી રહે ત્યારે ગ્રંથિભેદ કરવાનું હોય છે.
પ્રશ્ન –જડ-ચેતનને વિભાગ તે મિથ્યાત્વીઓ પણ કરે છે તે ગ્રંથિ કઈ લેવી? કે જેને ભેદ કરવાનું અહીં કીધું.
ઉત્તર -રાગ-દ્વેષ રૂ૫ ગ્રંથિને ભેદ તે સમકિતીને કરવાનું હોય છે. જડ-જીવનનું હેયપણુંને આત્મિક-જીવનનું ઉપાદેયપણું તે રૂપેજ વિભાગ ગ્રંથિભેદ કરવાનું હોય છે, ને તે થએજ સમક્તિ કહેવાય.
જડ જીવનના દર દેખાતા સાધનની પણ આપણે ઈચ્છા રાખીએ ત્યારે કહે સમકિત કેટલું દૂર છે. ? જીવના જીવનમાં પ્રવેશ પણ કયાં છે? જેમ છેકરાના હાથમાં આવેલી ચોપડી તે તેને ફાડવાના જ કામની હોય છે. તેમ આપણને મળેલ આ ભાવ-જીવન આપણે અત્યારે તે કેવળ રગદોળવામાં જ લીધું છે. ને જો તેમ ન હોય તે સ્વપ્ન પણ તે અંગે વિચાર કર્યો હોય તેવું બતાવશે?