SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ******* ***** ******** * પૂ. આગમ દ્વારકશ્રી પ્રસાદીક્ત તત્ત્વજ્ઞાન ભર્યા છે ગહન-શાસ્ત્રીય-માર્મિક Uક પ્રશ્નો ત્તરો (આગમસમ્રાટ આગમોના પ્રૌઢ વ્યાખ્યાતા પૂ૦ દયાનસ્થ સ્વ. આગમદ્વારકશ્રી ખરેખર આગમિક તાત્વિક બાબતના અખૂટ ખજાના સમા હતા. તેઓશ્રી પાસેથી ઘણું મહાનુભાવોએ સમયે સમયે રૂબરૂ ખુલાસા મેળવ્યા છે. જેમાંથી ઘણું “સાગર સમાધાન ભા. ૧-૨” આદિ રૂપે બહાર પડેલ છે, પણુ અપ્રકાશિત આવા બહાળા સંગ્રહમાંથી અહિં શાસન પ્રભાવક પૂ. મ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી ૯૧ થી ૧૧૮ પ્રશ્નોના ખુલાસારૂપ લખાણુ અપૂર્ણ અવસ્થામાં જેવું મળ્યું તેવું વ્યવસ્થિત કરી પ્રકટ કર્યું છે. સુજ્ઞ વાયકે ગુરૂગમથી આ રહસ્યને સમજવા પ્રયત્ન કરે. સં.) પ્રશ્ન ઉર : અરિહંત ભગવાનના નામ વગેરે નિક્ષેપ ભાવ અરિહંતપણાને અનુલક્ષીને જ કરાય છે, તે હિરણ્ય-અધવધ, અશ્વવધ, અશ્વતાડન વગેરેને દ્રવ્યહવ અને એકેશ વગેરેને ભાવઅર્ધવ કેમ કહેવાય છે? ઉત્તર : સ્તુત્ય અર્થમાં જ અહ ધાતુથી તૃશ પ્રત્યય આવે છે. તે જ અહંત શબદથી “તસ્તોત્ત” એ સૂત્રથી રૂચ પ્રત્યય અને અહંત શબ્દના તને થવાથી આહંન્યવાળા અરિહતેના તે પ્રમાણે (ભાવને જ ઉદ્દેશીને) નિક્ષેપ છે. પરંતુ સ્તુત્ય અર્થ ન હોય તે જ પ્રત્યય કરીને સ્ત્ર પ્રત્યય કરે છતે બત્ર શબ્દ થયા પછી તેના નિક્ષેપાસ્યાં હિરણ્યાદિ ઉદાહરણ અગ્ય નથી કિંતુ યોગ્ય જ છે.)
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy