SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪ થું ૧૭ હે જિનેન્દ્ર ! તમે પૂર્વભવમાં (જગતના સર્વ જીને) ભવસમુદ્રથી પાર પમાડવા માટે તીર્થંકર નામકર્મની નિકાચના કરી ( છેલ્લા ભવમાં) શાસનની સ્થાપના કરી, તે હવે અત્યંત દીનવાણુંવાળા એક મને કેમ તારતા નથી? प्रगीयते नाथ ! तवाहिसेवा, सुदुर्लभा सा भविनां शिवाय । याचे ततस्त्वामहमाप्तभाग्यो, भवे भवेऽहं चरणाब्जयोगी ॥ હે નાથ! તમારા ચરણોની સેવા દુર્લભ ગણાય છે, તે સંસારી છના કલ્યાણ માટે છે, માટે સદ્ભાગ્યવાળો હું ભભવ તમારા ચરણકમળના સંયોગવાળો થાઉં તેવું યાચું છું. જિના-સિદ્ધ-મુનીશ-સુવર્મા, માતુ મે સતતં શિવરાતા | विपुलभावयुता निरद्यार्चना भवति सा शिवकामिनृणां परा ॥ તીર્થકરે, સિદ્ધ, મુનિઓ અને સુધર્મ સંબંધી નિર્મળ એવા વિપુલ ભાવસહિત સતત શિવસુખને આપનારી થાઓ, ખરેખર મોક્ષની ઇચ્છાવાળા મનુષ્યને માટે આ (ચતુશરણુ) લેવા યોગ્ય શ્રેષ્ઠ હોય છે. शिवा सेवाऽहंदादीनां, लाभोऽस्याः भाग्ययोगतः । गतापां प्रतिपत्तिं तु, लभते कश्चनो नरः॥ ४२७ ॥ અરિહંત આદિની સેવા કલ્યાણ કરનારી છે, આની પ્રાપ્તિ ભાગ્યયોગથી જ થાય. પાપરહિત આ પ્રાપ્તિને કો'ક જ મનુષ્ય પામી શકે છે. आदौ प्राथ्योऽहं दादीनां, योगः सेवा ततः परम् । प्रतिपत्तिस्ततस्तेषां, पारोऽस्यास्तु गतांहसः ॥ ४२८ ॥ સૌ પ્રથમ અરિહંત આદિને વેગ પ્રાર્થનીય છે, પછી તેઓની સેવા, પછી તેની પ્રતિપત્તિ-આજ્ઞાપાલન ઈચ્છનીય છે. તે પ્રતિપત્તિથી પાપરહિત આત્મા ભવસમુદ્રને પાર પામે છે. -
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy