SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ન્યાત છે અને હીરે કહીને જેની પાછળ તેણે મહેનત ઉઠાવી છે, તે તે સઘળું નકામું જ ગયું છે, એજ દશા અહીં નાસ્તિકની થાય છે. હવે બીજા આસ્તિક અને સમકિતદષ્ટિ બે બાકી રહે છે. તે બંનેની વચ્ચે શો તફાવત છે? તે જોઈએ. સમકિતદષ્ટિવાળા પણ જીવ માને છે અને સમકિતદષ્ટિ વિનાના પણ જીવ માને છે, તે પછી એકનું સ્થાન આગળ અને બીજાનું પાછળ શા માટે? હીરાની કિંમત કેને હેય? ઝવેરીને છોકરે કાચને હીરે નથી કહેતે, તે સાચા હીરાને જ હીરે કહે છે, પરંતુ પ્રસંગ આવે કેઈ બરફીને ચેલે લઈ આવે અથવા તે એકાદ સારું રમકડું લઈ આવે તે પેલે ઝવેરીને બાળક પણ ઝટ દઈને પેલે હીરે બરફીના ચેલાના બદલામાં આપી દઈને બરફીને ચેસલો લઈ લેશે! હવે વિચાર કરજે! આપણે એક સાધારણ ઉદાહરણ પરથી પણ ઘણું જાણી શકીએ છીએ, પરંતુ આપણી આંખોની સામેની પ્રત્યક્ષ વસ્તુઓ પણ આપણે જોવાની દરકારજ રાખતા નથી,એક હીરામાંથી તે લા બરફીના ચેલા આવી શકે એમ છે, પરંતુ તેટલું છતાં પેલે ઝવેરીને બાળક એકજ બરફીના ચેલા પેટે પેલે હીરે આપી દે છે. જ્યારે મોટા ઝવેરીનું વર્તન એથી જુદું જ હોય છે ! પૈસાને અભાવે કદાચ તે ભૂખે મરે, ટાઢ, તડકો વેઠે, લોકેના મહેણાં ટેણાં ખાય, પરંતુ જયાં સુધી એ હીરાની પુરેપુરી કિંમત ન આવે ત્યાં સુધી ઝવેરી એ હીરાને વેચવા કદી તૈયાર થવાને નથી જ! ઝવેરી જ હરે જાળવે, બીજે નહિ ? હીરે પાસે હોવા છતાં ઝવેરી ભૂખનું દુઃખ વેઠે છે, તે વિચાર કરે કે શું એને ભૂખે મરવાનું ગમે છે કે? શું કુટુંબીઓને ભૂખમરે ટાળે એને ગમતું નથી ? ટાઢ તડકે વેઠ એને ગમે છે? શું છેલબટાઉ થઈને ફરવાનું ગમતું નથી ? તેને ય સઘળું ગમે છે, પરંતુ તેની પાસે જે હીરે છે, તે કેટલે મૂલ્યવાન છે? એ વાત તે સારી
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy