________________
૩૦
આગમત જેઓ પ્રતિમાના લેપનારા, દયાના લેપનારા કહે કે –“સ નવા જ હૃતવા જ પરિવેત્તવા” આ વાક્ય શાસ્ત્રકારનું શાસ્ત્રનું છે. પરંતુ શાને માટે? જે અન્ય સર્વ જીવ તરીકે માનનારા નથી, દયાને માનનારા નથી. દયા નહિ માનતા ગીતા જેવા પવિત્ર ગ્રંથમાં કહ્યું કે તમે ન મારે તે તે મરવાને નથી? અમરપટ્ટો લાવ્યો છે? અમરપટ્ટાવાળાને કઈ દુનિયામાં મારતું નથી. અમરપટ નથી માટે તે મરવાને છે. “યરન મતે તાર” જે એમ સમજતા હોય કે આ મને મારનાર, આ મારાથી મર્યો તે તે બેય મૂર્ખ છે, કેમ તે આ આત્મા કોઈને હણને નથી ને કોઈથી હણાતું નથી. - હિંસા વસ્તુ ઉડાડી દીધી તેવાને માટે કહેવામાં આવેલું વચન તે જિનેશ્વરની પૂજા વ્રત કે સાધર્મિક ભક્તિમાં દાખલ કર્યું. મારવા જોઈએ એમ કોણ કહે છે તે બોલને ! તવ્ય પ્રત્યય શામાં? જેને નથી તવ્યને પરમાર્થ નથી સમજ, “સ HIM” નો અર્થ નથી સમજ અરિહૃહિં મનવંતેહિં અરિહંત કેને કહે છે. ત્રીશ અતિશયવાળા અરિહંત તેને માનીશ શી રીતે? તે જેને જેવું નથી ! માત્ર ભદ્રિક જીને ભરમાવવા છે. શામાં તવ્ય પ્રત્યય છે? તે શેના ભેદે છે? જોયા વગર આગળ ધરી દીધા. મિથ્યાત્વના પિષણ માટે જોડનારા તેની દશા શી? માટે આત્માને પૂછી લે.
તમારે આત્મા તમને જવાબ દેશે કે હું છેલ્લા પુદ્ગલ પરાવતમાં છું કે નહિ? પૂ. આ. મા. હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે
આસ્તિક્તા શામાં? તે વચનની પરિણતિમાં. સમકિત તે છે માટે આસ્તિકપણાને અંગે શાસ્ત્રનું કેટલું મહત્વ જણાવે છે તે માટે ચેકખું જણાવ્યું છે. રસ્ત્રોકવિધી મા વચનં તવતીનિયાર્થથવત (૨ ઘોડા . ૧૨ પૂર્વાર્ધ) જેને નજીકમાં ભવિતવ્યતાને ઉદય થવાને છે, જે વધારે સંસાર રખડવાને નથી. માષતષ જે હોય, બુદ્ધિશાળી છતાં પ્રદેશ રાજાની પહેલી જેવી અવસ્થાવાળો હોય, શ્રદ્ધારૂપી ધન કરીને સહિત હેય તે મનુષ્ય પરલકને અંગે જે વિચાર કરવા તેમાં, ધમને અંગે, આત્માને અંગે, કર્મના અને વિચારે, કમ તેડવામાં વિચારો કરવા તેમાં તેને શાસ્ત્ર સિવાય બીજી દરકારજ હોય નહિ.