SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ : મંત્ર પ્રભાવ મહામન્ ” નાગ દેષના નિવારણને અન્ય કોઈ પણ સત્યને દીવડે ઓલવાત નથી, પરંતુ દંભને ઉપાય નથી?” પ્રકાશ સત્ય કરતાં યે હજાર ગણો ચમકવાળો હોય * ઉપાય તો ઘણું છે બહેન, પરંતુ જે ઉપા- છે, જે લોકોએ સત્યનાં એક વાર પણ દર્શન નથી યમાં હિંસાનો દોષ આવે તે ઉપાય હું કરતે કર્યા, તે લોકો આવા દંભને જ સત્ય-ભાની બેસે નથી, કે કોઈને સૂચવતું નથી. વળી મેં જે માગે છે. સંસારમાં આવા ભોળા માણસોની સંખ્યા જ બતાવ્યો હતો તે જેટલા નિર્દોષ છે તેટલો જ સધ વધારે હોય છે અને એથી જ દંભ વધારે પૂજા ફળ આપનાર છે.” વંકચૂલે કહ્યું. પામે છે. સચિતાના બાપાએ કહ્યું : “મુશ્કેલી એ છે કે સુચિતાના બાપાએ કહ્યું : “ મહાત્મન, ભૂગર્ભમાં રાજા કોઈ પણ સંયોગોમાં પિતાના ગુપ્ત ધન- જવાને હું છું... આપ ભુગર્ભમાં ભંડારની પૂજા માટે અનુમતિ આપી શકે એમ દાખલ થઈ શકશે અને ગુપ્ત ભંડારના મુખ્ય દ્વાર નથી. રાજ અતિ લોભી અને સંશયપ્રિય છે. સુધી પહોંચી શકશો.” આપણે જે ગુપ્ત રીતે અંદર જઈએ તે પણ એટલું જ બસ છે... અમારે રાજાના ધનનાં ભારે જોખમ છે અને કાર્ય સિદ્ધ થવામાં સંશય છે.” દર્શન નથી કરવાં...એ મોહ પણ નથી. પાંચ વંકચૂલે કહ્યું : “ગુપ્ત ભંડારના દ્વાર પર આઠ ય બ્રાહ્મણોએ અંદર જવું પડશે. આને સમય કક્યારે પ્રહરના એકિયાતે રહેતા હશે !” અનુકુળ ગણાય તે જરા જાણી લેવું જોઈએ. ના, એક પણ ચયિાત રાખવામાં આવતે જ અમે અંદર જઈને પૂજન કરતા હોઈએ અને નથી. ગુપ્ત ધનભંડારમાં દાખલ થવાને માગ પાછળથી રાજા આવી ચડે તે અમારે વિપત્તિમાં હું જાણું છું...એ રસ્તેથી અંદર દાખલ થયા મૂકાવું પડે... અમે પરદેશી બ્રાહ્મણ છીએ...અમારો પછી ધરતીના પેટાળમાં એક ગુપ્ત ધાર આવેલ કાઈ બીજો સ્વાર્થ નથી. અમારા જેવા નિર્દોષ છે...એ દ્વાર ખોલવાની રીત રાજા સિવાય કોઈ રાજાના રોષને ભોગ ન બને એટલું તમારે જાતું નથી.' વૃધે કહ્યું. વિચારવાનું અને જે આપને આ બહુ જ જોખમ વંકચૂલે કહ્યું: “ધનભંડારનું એ જ મુખ્ય લાગતું હોય તે ગામમાં એવો કોઈ બીજે ગુપ્ત ભંડાર હોય તે ત્યાં આ ક્રિયા કરી શકાશે.' દ્વાર ગણાય છે ને ?” વંકચૂલે કહ્યું. પછી અમારે હાર વીતે છે કે તે વૃદ્ધ માળી બે પળ વિચારીને બોલ્યો : “મહાએ જોવાની કશી જરૂર નથી. મુખ્ય દ્વાર પાસે મન, મહારાજાનું કોઈ ચોક્કસ ઠેકાણું હોતું નથી, ઉભા રહીને અમે અભિષેક કરી શકશે.. ધનની અઠવા અઠવાડિયામાં બે વાર તે તે અવશ્ય અંદર પૂજા પણ થઇ જશે... પણ આ કાર્યમાં લગભગ જાય છે.” દેઢ બે પ્રહર જાય. આટલો સમય જો મળી જાય “એક દિવસમાં બેવાર અંદર જાય એવું તે સુચિતાબહેનનું કામ પતી જાય...એની આણ બન્યું છે ?' ફળે અને આ સૂના ઘરમાં બાળકોને કલ્લોલ “ના...એવું તે કદી બન્યું જ નથી. તેઓ જીવતે બને.” વંકચૂલે છટાપૂર્વક કહ્યું. મોટે ભાગે રાતના પ્રથમ પ્રહર પછી જ જાય છે.' વંકચૂલના શબ્દો સહુ માટે આશાનાં અજ. “ અંદર જવાને રસ્તો કયે સ્થળે છે?” વાળાં સમા બની ગયાં. શિવાલયમાં એ રસ્તો પણ ભારે વિચિત્ર નિયામાં સત્ય તો તેજસ્વી છે... અખંડ છે. શિવલિંગની પાછળ નટરાજની એક મતિ દીવસ સમું છે... ગમે તેવા ભયંકર વાવાઝોડામાં છે. આ મૂર્તિ ઘણી ભવ્ય અને કલાત્મક છે. ૧ ૩૬
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy