SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ ઓગસ્ટ, ઃ ૧૯૬૩-૪૯ અત્યારના મહારાજાના પિતા અહીં રાજ કરતા એમની કશી જરૂર નથી. અમારે તે એમના હતા ત્યારે હું નાનો હતો અને મેં એ રસ્તો નિમિત્ત બનીને પૂજા કરવાની છે. મંત્રોમાં એમનું જ જોયેલો. નટરાજની મૂર્તિને જમણે પગ વાળવામાં નામ આવશે અને પૂજાનું મંગલકારી ફળ પણ આવે એટલે એ અતિ પાછળ એક માણસ અંદર એમને જ મળશે. વધારેમાં વધારે પાંચ અને ઉતરી શકે એવી જગ્યા થઈ જાય છે. અંદર ઓછામાં ઓછા ત્રણ બ્રાહ્મણોએ અંદર જવું સોએક જેટલાં પગથીયાં છે...મને બરાબર યાદ પડશે એમાં કંઈ ચાલી શકશે નહિ. વંકચૂલે નથી પણ એ પગથીયાં પુરાં કર્યા પછી જમણું ગંભીરતા પૂર્વક કહ્યું. હાથ તરફની દિવાલ પર એક લેતાનું કર્યું છે... સુચિતાએ કહ્યું: “મહારાજ, નાગદેષનું એ કડું ખેંચવાથી કે ઘુમાવવાથી ઉપરનો રસ્તો નિવારણ થયા પછી...” પાછો બંધ થઈ જાય છે...એટલામાં જ ગુપ્ત વંકચૂલે ખૂબ જ પ્રસન્ન અને આશાભર્યા ભંડારમાં જવાનું મુખ્ય દ્વાર છે. એ દ્વાર કેવી રીતે સ્વરે કહ્યું : “પછીની ચિંતા તારે કરવાની નથી... ઉઘડે છે એની મને ખબર નથી.” તારાં ભાગ્યને કરવાની છે. અમે જ્યારે એકાદ આપણને એની કોઈ જરૂર પણ નથી, કાર વરસ પછી યાત્રાએથી પાછા ફરશે અને તારા પાસે જ બેસીને બધી ક્રિયા કરી શકાશે. પરંતુ અતિથિ બનશે ત્યારે અમારા સ્વાગતમાં તમે બે આપણે મંદિરમાં દાખલ કયારે થવું તે જરા માણસો નહિ હો...તમારું કોમળ ફુલ જેવું નક્કી કરવું પડશે.” બાળક પણ હશે !' “છેલ્લા બે ત્રણ દિવસથી મહારાજ અંદર વા મહારાજ આ દર “ તમારી વાણી ફળે. અમે તે ગરીબ માળી ગયા નથી એટલે આજ કે કાલ રાતે જરૂર તેઓ છીએ...ભેળીયો નાથ તમારૂં સદાય કલ્યાણ કરશે.” અંદર જશે... આપણે એમના ગયા પછી વળતે ડોસો ભાવપૂર્ણ સ્વરે બોલી ઉઠયો. દિવસે જઇશ. તે ભયનું કોઈ કારણ નહિ રહે. દેવરાજે કહ્યું : “ ગોરબાપા, પૂજાપાને સર બે પળ વિચારીને વંકચૂલે કહ્યું : ‘પરd સામાન....' શિવમંદિરની ચેકી કરનારા રક્ષકે..” “ એ ચિંતા તારે કરવાની નથી. જે વસ્તુની વચ્ચે જ ડોસો બોલ્યો : “ ત્યાં તે માત્ર જરૂર હશે તે અમે જ એકત્ર કરી લઈશું.” એક જ ચોકિયાત બેસે છે...તે પણ વૃદ્ધ છે. વંચૂલે કહ્યું. રાજા એટલે લોભી છે કે ચોકીદાર તરીકે મારે ત્યારપછી સુચિતાને બાપ ઘણું જ સંતોષ મજબુત માણસ પણ રાખતો નથી.” સાથે વિદાય થયે અને જતાં જતાં કહે ગયે : ભલે ચેકીદાર વૃદ્ધ રહ્યો.. પણ એને ખબર * આ વાત કોઈને કાને ન જાય એટલી કાળજી ન પડે એ રીતે જ આપણે જવું પડશે ને ?' રાખજો.. હા...એનો તો કંઇ વાંધો નહિ આવે...એ વંકચૂલે ખાત્રી આપી. ભારે ભાઇબંધ છે. હું એને વાતમાં રાખીશ. અને બીજે દિવસે સવારે જ ડોસાએ જાતે આપ સુખરૂપ શિવાલયમાં જઈ શકશે ..પરંતુ આવીને કહ્યું : “રાજા ગઈ રાતે ગુપ્ત ભંડારમાં આપે મારી એક પ્રાથના સ્વીકારવી પડશે.” ગયો હતો...હવે બે ત્રણ દિવસ પછી જશે એટલે “ ..જરૂર...કહે...' આજને દિવસ શુભ હોય તે..” મારી દીકરી કે મારા જમાઈને સાથે ન “આજનો દિવસ તે ઘણું જ ઉત્તમ છે ઈષ્ટલઈ જશે.” સિદ્ધિને યોગ છે. આજ જ પૂજા થાય તે ફળ અરે દાદા, આપ સાવ નિશ્ચિત રહે. આપ્યા વગર રહે જ નહિ.” વંકચૂલે કહ્યું.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy