SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણ : ઓગસ્ટ, ૧૯૬૩ : ૪૧૫ ઈતિ સંભળાવ્યો. સાથે મનુ દાઝી જવાથી હાથપગ આનંદમગ્ન બની જીવન વ્યતીત કરે છે. સેવાભાવી વિનાનો થયો તેમજ તેની સાચી સેવાની લાગણીની મનુને પણ વ્હાલભીનાં દિનો ભર્યા ભર્યા લાગે છે. ભાવના વ્યકત કરી. મધુરમય જીવન પસાર કરતાં, તેને નથી સાંભરતી શેઠ પરદુઃખમાં સહાય કરનારા, શાનદાર અને પૂર્વ નેકરી કે શેઠ, નથી સાંભરતા કોઈ સ્નેહી સેવાપરાયણ હતા. આ જીવીબેનને સહાયક થવું સગાં કે મિત્ર, કે પરવશતાની પરેશાની. તેને મન એ જ કર્તવ્ય છે એમ માનીને કહ્યું : “બેન ! સગાં, સ્નેહી, મિત્ર જે કહો તે બધું યે નાની, ચિંતા કરશે નહિ. આ ઘરને તમારૂં જ ઘર સરખી ચારની દુનિયામાં જ છે. માનજેજે સમયે જેની જરૂરત હોય તે અહીંથી મનુના સુંદર જીવન સાથે વણાઈ ચૂકેલી સેવા લઈ જજે. પણ બેન તમે કેટલા જણ છો ? પરાયણતા, બુદ્ધિની ચતુરતા અને સમયની પીછાણતા જીવીએ કહ્યું : “હું મારા માટે છોકરે મન, ત્રણેના હૈયામાં ઓતપ્રોત થઈ ચૂકી. નાને નગીને અને નગીનાના બાપા મળી ચાર છીએ.” “સેવા એ જીવનનું ભાથું છે. આ સુત્રના શેઠે કહ્યું: “ઠીક કાલે બધાને મારે ત્યાં અનુસારે; હૈયાના એક્યતાથી, અને સ્નેહની ઉજમોકલો અને તમે પણ આવજે. એમ કહી વણીથી પસાર થતું જીવન તેઓને મન દીવાળીના હાથની મૂઠી વાળી કઈક દીધું.” જીવીએ આનાકાની ઉત્સવ સમાન હતું. ભાગ્યના પરવાનાએ ચારેના કરી છતાં ગયું નહિ. જીવનના ગેખે સતેષ અને આનંદના દીપક જતા જ્યારે જીવીએ કહ્યું : “મ...નું આવી જલાવી દીધાં. જેમાં નમ્રતા અને ચિત્તની ઉદારતા શ..... કશે નહિ, કારણ કે હા...થ પગ ન...થી. રૂપ તે સંપૂર્ણ સ્થાન જમાવ્યું હતું. આવા શેઠ: બેન ! તમે, નગીના અને નગીનાના અચલ દીપકના ઝળહળાંએ સમાજમાં સારું એવું બાપા એમ ત્રણ જણ આવે. સ્થાન પ્રાપ્ત કર્યું. સર્વેનું જીવન સંસારહેણ સાથે બીજે દિવસે ત્રણે જણા ધનાશેઠને ત્યાં ઉપડવા. ચાલી આવતી દીપાવલિ કરતાં અધિક ઉત્સવમય હતું. મન ઘરમાં બેઠા બેઠા ઘરની સંભાળ રાખે છે. સદગુણેથી સીંચાયેલ ભૂમિકામાં જ સેવાના તરત જ ધના શેઠે મંછને મહિને રૂા. ૭૫. બીજ ફળે છે. નગીનાને ૫૦ અને જીવીને ૩૦ રૂા. નો પગાર આજ ભવની શેતરંજ પર સેવાને પાસાથી નક્કી કરી નોકરીએ રાખી લીધા. ઉપરથી કહ્યું કે માતા-પિતા વિહેણ મનુને માતા-પિતા કરતાં પણ “લો, આ મહિનાનો પગાર પહેલેથી જ ત્રણેને અધિક આધાર મળે. દુનિયામાં યશની ઝાલર આપું છું તે ઉપરાંત તમને જે જરૂર પડે તે પિતાનું રણુકી. ધન્યતાની બહારે જીવનવાડી ઉન્નત બનાવી. ઘર સમજીને લઈ જજે.” • હંમેશા “ શાતા આપનાર શાતા પામે છે. દિવસો પર દિવસ વ્યતીત થતાં ગયા. દુઃખના સૈદ્ધાંતિક દાખલા સેવાના ફળ માટે આદર્શ સમાન દિવસ પૂવકત અશુભ કામના ઉદયથી આવ્યા છે. સેવા એ મૈત્રીને અંશ, કરૂણતાને પાયે, અને પુણ્યના પરિબળે તુરત નષ્ટ થયા. દયાનું મૂળ પરાર્થનો મંત્ર છે. જે દ્રવ્યથી પ્રાપ્ત સુખદુઃખના બન્ને પાસામાં ધેય ધારણ કરનથી થતું તે સેવાને આધીન છે. નાર માનવી સુખદુ:ખમાં શું છે તે સમજી શકતા જીવનના ધ્યેય શિખરને પામવા સેવા વશીકરણ નથી. સુખમાં છલકાતા નથી. દુઃખના સમયમાં બસ છે. તે દયા-કરૂણું-સેવા-પરોપકાર અને મૈત્રીના આર્તધ્યાન પણ કરતા નથી. તે તે ફકત કર્મનાં પ્રકાશ મનુના જીવનને સાર્થક બનાવ્યું તેમ સવેનું ખેલ જ માને છે.. જીવન ઝળહળે એ જ શુભેચ્છા. સુખદુ:ખના તરંગોથી ભરપુર સંસાર સરોવરમાં
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy