SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણઃ ઓગસ્ટ, ૧૯૬૩ : ૩૩ એકવાર આ વૃદ્ધાના દૂરના એક કુટુંબનું મૃત્યુ મારાથી સુંદર કામ થતું નથી પરંતુ આ ખુરસી થતા થોડા રૂપીઆ વસીયતનામામાં આ વૃદ્ધાને તે ઘણી સુંદર બની છે.' મળતા હતા. જે રૂપીઆ બીલ્કલ થોડા હતા. એક વિદ્વાને કહ્યું છે કે, “ સતપુરુષના જીવનની પેલા સજજને વકિલને કહ્યું કે, “તમે હું શ્રેષ્ઠ પળે તેના દયાના અને પ્રેમના નાના ગુપ્ત વધારે રૂપીઆ આપું તે આ વસીયતનામાના કાર્યો છે.” રૂપીઆમાં ઉમેરી દે.” “ઉપદેશ રત્નાકર ” માં કહ્યું છે કે, વૃદ્ધાને આ વાતની ક્યારે ય ખબર ન પડી પોપ સંતd વિધેય: અને તેને પોતાનું જીવન સુખપૂર્વક વીતાવ્યું. स्वशक्तितो घुत्तमनीतिरेषा । આપણે ત્યાં કહેવત છે કે પુરુષો જમણું न स्वोपकारच स मिघते तत् , હાથે જે દાન આપે છે તે ડાબો હાથ જાણ નથી. ઈસુ ખ્રિસ્ત કેઢિયાઓને સાજા કરીને કહ્યું વૈદુ તિ શ્રત અતિ | હતું કે, “આ વાતની ચર્ચા ક્યાંય ન કરશે.” પિતાની શક્તિ અનુસાર પરોપકાર હંમેશા | સર્વ દેશ કાળમાં મહાત્મા પુરુષો આ રીતે કરવું જોઈએ, કારણ કે એ ઉત્તમ પુરુષની નીતિ ગુપ્તપણે પરોપકાર કરે છે. છે. પરોપકાર એ પોતાના ઉપકારથી જ નથી - એક યુવતી બાઈએ પિતાના ઘરની પછવાડેની માટે પરોપકાર કરવા વડે સ્વ ઉપકાર અને પર દિવાલના ગોખલામાં એક પ્યાલો રાખ્યો હતો, ઉપકાર બને કરાય છે. આ પ્યાલામાં તે કેટલાક રૂપીઆ ભરી રાખતી. મહાત્માઓ પોપકાર કરીને તે જાણવા જે કોઈ વ્યક્તિને જ્યારે જરૂર હોય ત્યારે તે ચુપ- દેતા નથી. ચાપ આ પ્યાલામાંથી રૂપીઆ લઈ જાય અને શ્રી તીર્થંકર મહાત્માઓનો ઉપકાર એટલો જરૂર પૂરી થતા તેથી પણ વધુ રૂપીઆ તે તે અપરંપાર છે કે તેઓ તેમના ઉપકારને જણાવવા વ્યક્તિઓ તેમાં પાછા મૂકી જતી. દેતા નથી. આ પ્રમાણે તે પ્યાલો સદાય ભરાયેલો રહે અને કૃતજ્ઞતાના ભાર વિના નિઃસંકોચપણે લોકોને ખામેમિ સવ્વજીવે. સહાય મળી રહેતી. મેહરબાં છે કે બુલા લે મુકે એક સુથાર પોતાની યુવાવસ્થામાં ઘણે હોંશિ ચાહે જસ વખ્ત, વાર કારીગર હતું અને અત્યંત સુંદર ખુરશીઓ મેં ગયા વખ નહીં હું, બનાવતે. વૃદ્ધાવસ્થામાં અશક્તિને લીધે તેવું સુંદર * કિ કિર આ ભી ન શકે. કાર્ય કરવું તેને માટે કઠિન હતું. તે પણ તે -ગાલિબ આળસુ ન બેસી રહેતા ખુરશીઓ બનાવતે. પરંતુ સમયની સરી જતી રેતીને પાછી પ્રાપ્ત કરી તેની બનાવેલી ખુરશી પહેલા જેટલી સુંદર ન શકાતી નથી, પરંતુ જીવનની ભૂલોને ફરી સુધારી બનતી. તેથી તેને લાનિ થતી. શકાય છે હદયનું ઔદાર્ય પ્રગટ કરવાથી મનઃ તેને પુત્ર આ વાત જાણી ગયે. પિતા દિવસે દુ:ખ મટે છે. જે ખુરસી બનાવતે તેને રાત્રે પુત્ર સુંદર બનાવી કવિ ગાલિબ કહે છે કૃપા કરી તમે ગમે ત્યારે લેતે સવારે પિતા જયારે આ ખુરસી જોકે ત્યારે મને બોલાવી લે, હું કંઈ વીતેલો સમય નથી કે છે તેને થતું કે, “હું તે એમ ધારતું હતું કે હવે ફરીવાર આવી પણ ન શકું.
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy